SURENDRANAGAR
પાટડીના વણોદ ખાતે મિશન મંગલમ યોજના અને PNB બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વ-સહાય જૂથો માટે કૃષિ પ્રચાર કાર્યક્રમ યોજાયો
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનુભાવોના વરદહસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને રૂ. ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ…
અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ વિજ્ઞાન ડે માં ધાંગધ્રાની વિદ્યાર્થીનીએ બીજો નંબર પ્રાપ્ત થતા સર્ટી અને ટ્રોફી આપીને સન્માનિત કરાઈ
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા એમ ડી એમ કન્યા વિદ્યામંદિર સ્કૂલ ના વિદ્યાર્થીની તમન્ના ઐયુબભાઈ મલેક જેવો 11 ધોરણમાં…
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં…
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું…
ધાંગધ્રાના રાવળીયાવદર ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી…
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા.
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયુ…
બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.27/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ રૂ. ૭૫૧.૫૮ કરોડનું બજેટ રજૂ કરાયું.
તા.25/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.૧૧૧ કરોડની ફાળવણી સુરેન્દ્રનગર વઢવાણ…
સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૯માં હપ્તા અંતર્ગત કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને ડીબીટી મારફતથી ચૂકવણી
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના ૯.૭ કરોડથી…
સુરેન્દ્રનગરમાં કોમી એકતાના માહોલ વચ્ચે રરમો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો.
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 20 હિન્દુ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા, 10 મુસ્લિમ યુવતીઓએ નિકાહ પઢયા સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ…










