SURENDRANAGAR
-
અંધારી આલમ એટલે શું ! એમ.એમ.દવે નિવૃત જેલર અમદાવાદ મધ્યસ્થ જેલ
તા.28/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અંધારી આલમ એટલે તો ક્રાઈમની દુનિયા ! પણ અંધારી આલમનો મૂળભૂત અર્થ તો જ્યાં રાતના અંધારામાં…
-
વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક રિક્ષા પર પડતાં રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક સર્જાયો
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજા મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો ઉપયોગ…
-
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે પાટડી, ચોટીલા અને થાનગઢના રૂટ નં. ૫ પર EVM અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારુ આયોજન અને આદર્શ આચારસંહિતાના અમલીકરણના…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રામપરા ચોબારી અને દિગસર ગામની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરવામાં આવી હતી
તા.21/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) અને મૂળી તાલુકાના દિગસર ગામની મુલાકાત…
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ન્યાય અપાવતાં પિડીતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
તા.20/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેશભાઇ બાબુભાઇ પટેલ રહે, સુરેન્દ્રનગર જયોતિનગર વાળા તથા તેમના પત્નિ વિકલાંગ હોય અને ફરસાણની ફેરી કરી…
-
લોકશાહીના પર્વને ઉજવવા સુરેન્દ્રનગર સજ્જ: સંકલ્પ વિદ્યાલયમાં યોજાયા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા દ્વારા ‘મતદાનનું મહત્વ’ સમજાવ્યું; ‘ચુનાવ પાઠશાલા’ દ્વારા લોકશાહી પ્રક્રિયાનું જીવંત માર્ગદર્શન અપાયું, સ્થાનિક…
-
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ વિભાગની બાજ નજર
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નિરપેક્ષ અને નીડર રીતે ચૂંટણી થાય તે પ્રકારના પોલીસ વિભાગના પ્રયત્નો શરૂ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: ૨૬ એપ્રિલે મતદાન, ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૮ ઉમેદવારો વચ્ચે મુકાબલો; ૧૦ તાલુકા પંચાયતોમાં ૫૧૨ ઉમેદવારો નસીબ અજમાવશે,…
-
પાટડીના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી – THR માંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું સફળ નિદર્શન
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ઘટકના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજરોજ ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન…