SURENDRANAGAR
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ હતી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પીવાના પાણી, પીજીવીસીએલ લાઇટ, સુરેઇ કેમીકલ ફેકટરી સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૮માં આવેલા રીવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડામાં પ્રાથમિક મરામત કરવામાં આવી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મોટરેબલ કરવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઈઝર સહિત સમારકામની ટીમ કાર્યરત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા…
વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે AAP દ્વારા સુરેન્દ્રનગરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન
તા.07/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની વિજય સંદેશ યાત્રામાં ભાગ લીધો વિસાવદરનો…
લખતર તાલુકામા પેટ્રોલપંપ પર પેટ્રોલ,ડીઝલની અંદર ભેળસેળ કરીને વેચાણ કરાતુ હોવાની ગ્રાહકોમાં ઉઠી ફરિયાદ
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અમુક પેટ્રોલપંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલનુ વેચાણ થતું હોવાની વાહન ચાલકોમા…
વઢવાણમાં કારખાનામાં મજુરી કામ કરતા શ્રમીકની પ્રમાણિકતા જરૂરી ડોકયુમેન્ટ પરત કર્યા.
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઈડીસીમાં આવેલ રીમટેક્ષ કારખાનામાં મજુરી કરતા સંજયભાઈ લાલજીભાઈ જાદવ રહે. બજરંગપુર લખતર વાળા…
વઢવાણના બોડા તળાવ પાસે બાઈક સવાર પરિવારને હડફેટે લઈ ફરાર કાર ચાલક ઝડપાયો
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ બોડા તળાવ પાસે જાહેર રોડ ઉપર હોન્ડા સાઇન મો.સા. રજી. નં. જી.જે.-13-આ-5660 વાળાના…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલા મોબાઇલ ફોન 10 શોધી કાઢી પરત કર્યા.
તા.04/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.1,83,999 નો મુદ્દામાલ કબજે કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યા. – ભારત…
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સરપંચ સન્માન કાર્યક્રમ સંપન્ન
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નવી ચૂંટણીમાં ચૂંટાયેલા…
લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી અને આ…










