VADODARA
સાધલીની મનન વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગામ સ્થિત મનન વિદ્યાલય ખાતે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
શિનોરના માલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું હોવાના કારણે ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના માલપુર ગામમાં ગટર લાઇન ચોકઅપ થવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે…
શિનોરના સાધલી ગામમાં વર્ષ 2025-26ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ
ફૈઝ ખત્રી…શિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે સાધલી ગામના લાભાર્થીઓની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. આ યાદીને…
સાધલીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ આપવાની લાલચ આપી ₹25 હજારની છેતરપિંડીનો આક્ષેપ..
ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા શિનોર તાલુકાના સાધલી નવી નગરી વિસ્તારમાં રહેતા જુનેદ રાઠોડે શિનોર પોલીસ મથકે અરજી આપી ન્યાયની માંગણી કરી છે.…
શિનોર ખાતે બ્રહ્મ કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું..
ફૈઝ ખત્રી..શિનોર નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા…
શિનોર પોલીસે “ઓપરેશન પરાક્રમ” હેઠળ સાયબર ઠગને ઝડપી પાડ્યો
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત શિનોર પોલીસે સાયબર ફ્રોડના ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી…
બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે સુપ્રસિદ્ધ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે આવેલા એક નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ અને આસ્થાનું કેન્દ્ર…
સાધલી-દિવેર રોડના ફાર્મ હાઉસ પર અંદાજે 100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું
સાધલી-દિવેર રોડના ફાર્મ હાઉસ પર અંદાજે 100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના…
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાનીપુરા ગામની સીમમાં બી ડી પટેલ કવોરી ખાતે ચાલતા ગેર કાયદેસર ખનન અટકાવા ગામ જનોની માંગ*
ડેસર પરમાર ચિરાગ. ઉદલપુર અને જનપુરાના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુંહતું ઉદલપુર અને જાનીપુરા ગામની…
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા કેસરાના મુવાડા હત્યાના મામલે બજારબંધનું એલાન
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા કેસરાનો મુવાડા હત્યાના વિરોધ માં ડેસર ડેસર અને વાલાવાવ ના બજારો બંધ રહ્યા હિન્દુ સંગઠન…









