KESHOD
કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી
કેશોદ શહેરના અમૃત નગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે…
કેશોદ પ્રેસ કલબના મંત્રી દિનેશ મહીડાનો આજે જન્મ દિવસ
કેશોદના રાણીંગપરા ગામના વતની છેલ્લાં દશ વર્ષથી પત્રકાર ક્ષેત્રે સારિ લોક ચાહના ધરાવેછે રાજકીય સામાજિક શૈક્ષણિક ખેડુતોની સમસ્યા હોય કે…
જૂનાગઢ ખાતે સરસ મેળો-૨૦૨૪નો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, રાજ્યભરની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓને નિહાળવાની સાથે ખરીદવાની તક
ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેનો માધ્યમ બનેલા એવા સરસ મેળા-૨૦૨૫ને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે…
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ માતૃ ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા બ્રહ્માનંદજી જિલ્લાનું વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી જુનાગઢ જિલ્લાની અંદર દરેક…
મહાશિવરાત્રી મેળા દરમિયાન એસટી દ્વારા ૨૧૦ વધુ બસ મુકાશે રૂ.૨૫ નુ ભાડું ચૂકવી બસ સ્ટેન્ડથી ભવનાથની મુસાફરી કરી શકાશે,
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ૦૯,૩૦…
ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ
જૂનાગઢ તા.૧૭- ભવનાથ તળેટી વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો…
જૂનાગઢ : પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર : મહાશિવરાત્રીના મેળાને લઈને ટ્રાફિક નિયમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જૂનાગઢ,ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય,…
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારુ ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન – વે જાહેર કરાયા
જૂનાગઢ ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારૂ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે…
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં આ જગ્યાઓ પર વાહન પાર્ક કરવું જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા
જૂનાગઢ ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સાધુ સંતો અને…
મેંદરડા ના ડેડકીયાળી ગામ ના ખેડૂત દ્વારા 80પ્રકારની કેરી ની જાતો ની કલમો કરી બાગાયતી ખેતી ને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેમ થાય તે સાર્થક કરી બતાવ્યું છે
મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામ ના પ્રગતિ શિલ ખેડૂત નાગજીભાઈ બોઘરા તેમની પોતાની બાગાયતી ખેતી ની સાથે સાથે અવનવા સંશોધનો કરી…









