NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Vansda:કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મિટિંગની બેઠક વાંસદા ખાતે યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩,આગામી તા.૨૭/૦૪/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવ્હાર ખાતે પાલઘર જિલ્લામાં યોજાનાર…
નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.…
Navsari: બદલતા જતા આબોહવાની આંબા પાક પર થતી અસર વિષય પર ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૨૧ એપ્રિલ–રીલાયન્સ ફાઉન્ડેશન, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના સંયુક્ત પ્રયાસથી બદલાતા જતા આબોહવાની આંબા પાક…
Navsari:કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી : આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટેનો સુમેળભર્યો ઉપાય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૨૨ એપ્રિલ–આજના સમયમાં લોકો ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી ખોરાક તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. મોટાભાગના શાકભાજી,…
સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત નવસારીના લુંસીકુઈ ખાતે કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના લોકોમાં યોગ વિશે જાગૃતિ ફેલાય તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને આગળ વધારવાના…
નવસારી મહાનગરપાલિકાના રૂ.૩૨ કરોડથી વધુ વિકાસ કાર્યોનું સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિકાસના દૃઢ સંકલ્પ સાથે”વિકસિત નવસારીના માર્ગે નવસારી”કેન્દ્રિયમંત્રી સી.આર.પાટીલ* *નવસારી મહાનગર પાલિકાના વેબસાઈટનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી…
નવસારીના ખારેલની અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામા આવ્યુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *એકાત્મ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના દ્વારા વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન પદ્ધતિનુ પ્રશિક્ષણ આપવામા…
નવસારીમાં આજે ૨૦ મીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૯ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૧-૨ની પરીક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પરીક્ષાના સુચારૂ આયોજન અને તૈયારી સહિતની કામગીરી માટે કુલ ૨૪૨ અધિકારી-કર્મચારીઓની જહેમત* *નવસારી જિલ્લામાં ૨૫૮૦ ઉમેદવારો…
Navsari:નવસારી ખાતે દિપક કુમાર ચૌહાણ ફીશરીઝ આસિસટન્ટ ૧૫ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૯ એપ્રિલ– નવસારી જિલ્લા એ.સી.બીની ટીમને ફરિયાદ મળતાં મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી…
નવસારી મહાનગરપાલિકાએ હંગામી ધોરણે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ ની કામગીરી હાથ ધરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં વાહન વ્યવહાર વધુ સરળ, સુદ્રઢ અને સુરક્ષિત બનાવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા…










