PALANPUR
-
પાલનપુર શાળાના બાળકોએ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ડોગની ચોરી લૂંટ વગેરે શોધવા કામગીરીની જાણકારી લીધી
30 નવેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા પાલનપુર પોલીસ હેડ કવાર્ટર શહેરના ભણતા બાળકોને પોલીસની વિવિધ કામગીરીઓની જાણકારી…
-
બનાસકાંઠાના આદિવાસી શાળામાં ભણતા બાળકોને નેશનલ ઇન્ફરાટ્રસ્ટ દ્વારા બેન્ચીસ તેમજ અન્ય જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી સુવિધામાં વધારો કર્યો
30 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા ઈકબાલગઢ ઉચ્ચર માધ્યમિક શાળામાં ભણતા બાળકોને વધુ સુવિધા મળે તે ખેમાણા ટોલનાકાના નેશનલ…
-
પાલનપુર ખેમાના ટોલ પ્લાઝા પર પોલીસ નું સન્માન સમારોહ યોજાયો
30 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ ખેમાણા ટોલ પ્લાઝા અધિકારીઓ દ્વારા તાલુકા પીઆઈ એમ આર બારોટ…
-
શૈક્ષણિક પ્રવાસ
29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજ રોજ તા.27/11/2024 ના મેતા પગાર કેન્દ્ર શાળા માં શૈક્ષણિક પ્રવાસનું…
-
અંબાજી ની હૉસ્પિટલ માં બ્લડ સ્ટોરેજ શરૂ કરાયુ, રક્તદાન કેમ્પ માં 60 બોટલ રક્ત આવ્યું
28 નવેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા અંબાજી આજુબાજુ ના મહતમ વિસ્તાર આદિવાસી અને પછાત વિસ્તાર છે તેમાં…
-
ગઢના બી.એસ.એફ ટ્રેનિંગ લઈ આવેલ આર્મીમેનનું આગેવાનો દ્રારા સન્માન કરાયું
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર તાલુકાના ગઢ ગામના પ્રદિપકુમાર મુળાભાઈ સામઢીયા દેશસેવા માટે બી.એસ.એફ.માં ભરતી થઈ દિલ્હી ખાતે…
-
જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી અપાઇ
28 નવેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા એકલવ્ય મોડેલ સ્કુલ જગાણા અને અમીરગઢ દ્વારા સ્કુલ ઓઇલ હેલ્થ પોગ્રામ અંતર્ગત જગાણા ખાતે…
-
ચિત્રાસણીસઘન ક્ષેત્ર શાળાખાતેઘરેલુ હિંસા, જાતીય સતામણી અને સોસીયલ ક્રાઈમ અંગે માર્ગ દર્શન કાર્યક્રમ
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી બાલારામ સઘનક્ષેત્ર સમિતિ ચિત્રાસણી સંચાલિત શ્રી જી. જી. મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર અને…
-
પાલનપુરમાં માનસરોવર તળાવ પાછળ કરોડો રૂપિયા ફાળવવા છતાં ગોકુળ ગાય કામગીરી ભ્રષ્ટાચાર થયા હોવાનું રાવ
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં માન સરોવર તળાવ એક જમાનામાં શહેર વાસીઓ અહીં સ્નાન કરવા તેમજ કપડાં ધોવા…
-
અંબાજી થી ઉમરગામ નાં આદીવાસી વિદ્યાર્થીઓ ને મેટ્રિક બાદ મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાનાં પરીપત્ર ને લઇ આવેદનપત્ર અપાયુ
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી થી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓ માં આદીવાસી સમાજ વસવાટ કરે છે.…









