RAJKOT CITY / TALUKO
Rajkot: ૩ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ: ‘સ્વતંત્ર પ્રેસ’ સામે એ.આઈ.નો નવો પડકાર
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: સંદીપ કાનાણી આ વર્ષની થીમ છે: “નવી દુનિયા: પ્રેસ સ્વાતંત્ર્ય અને મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રભાવ”…
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કમળાપુરમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તળાવની જળસંગ્રહ ક્ષમતા વધવાથી આસપાસની ૫૦૦ વીઘા જમીનને ફાયદો થશે Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠામંત્રી…
Rajkot: ૪ મે એ યોજાનાર નીટ પરીક્ષા માટે સમગ્ર દિવસ કંટ્રોલરૂમ રહેશે કાર્યરત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઉમેદવારોને ૧:૩૦ પહેલાં પ્રવેશ મેળવવા અને ગેરરીતિથી દૂર રહેવા અનુરોધ Rajkot: નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫…
Rajkot: તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મે ના રોજ યોજાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮-૦૫-૨૦૨૫એ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.…
Rajkot: ૨૨ મે ના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે: જિલ્લા કક્ષાની ફરિયાદો તા.૧૦ મે સુધીમાં મોકલી શકાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ”…
Rajkot: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફુલઝરમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧.૪ કરોડના ખર્ચે માર્ગનું પુનઃનિર્માણ થવાથી ગામલોકોને આવાગમનમાં સરળતા રહેશે વિંછીયા પંથકમાં આશરે રૂ. ૬ કરોડના માર્ગોનાં…
Rajkot: રાજકોટમાં સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરતું વિજ્ઞાન જાથા
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ… આસી. પો. કમિ. પઠાણ સાંઈનાથ હોસ્પીટલના બંને ડોકટરોનું વિજ્ઞાન જાથાએ…
Rajkot: શિક્ષક માતા-પિતાના પુત્રની સફળ કહાની….રાજકોટના શ્રી દુષ્યંત ભેડાએ બીજી વાર યુ.પી.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરીને રાજકોટનું ગૌરવ વધાર્યું
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: અશ્વિન જાટીયા- ગાંધીનગર, સંકલન- દિવ્યા ત્રિવેદી- રાજકોટ ખરૂં સપનું એ કે જે ઉંઘવા ન દે…મકકમ મન…
Rajkot: રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે…
Gondal: ગોંડલમાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ
તા.૧/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી આઈ.ટી.આઈ. (ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ) ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ…




