SANTRAMPUR
-
મહીસાગર કલેક્ટર નાં અધ્યક્ષ સ્થાને ખાનપુર તાલુકાના ડોલરીયા મુકામે રાત્રિ સભા યોજાઈ.
મહીસાગર કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને ખાનપુર તાલુકાના ડોલરીયા ખાતે રાત્રિ સભા: સમસ્યાઓનું ત્વરિત નિવારણ **** અમીન કોઠારી મહીસાગર…
-
સદાફ શેખ: ધ મલ્ટીફેસ્ટેડ મેવન
સદાફ શેખ: ધ મલ્ટીફેસ્ટેડ મેવન* વાત્સલ્ય સમાચાર રિપોર્ટર… અમીન કોઠારી : મહીસાગર મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ મુલુંડના વતની એવા લેખિકા જેવો…
-
સંતરામપુર માં આવેલ “જાગૃતિ હોસ્પિટલ” નું મોટું સાઈન બોર્ડ અકસ્માતે નીચે પડતા અફડા તફડીનો માહોલ સર્જાયો
સંતરામપુર નગર ના બાયપાસ ચોકડી નજીક આવેલ” જાગૃતિ હોસ્પિટલ” ના મકાન ઉપર લગાવેલ મોટું સાઈન બોર્ડ બોર્ડ તાજેતરમાં અચાનક તુટીને…
-
લુણાવાડા કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નો સંવાદ કાર્યક્રમ યોજાયો.
લુણાવાડા કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીનો સંવાદ કાર્યક્રમ યોજાયો… રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર મુખ્યમંત્રીશ્રી…
-
પહેલગામ આંતકી હુમલા ના વિરોધમાં સંતરામપુર જડબેસલાક બંધ.
પહેલગાંવ આંતકી હુમલાના વિરોધમાં સંતરામપુર જડબેસલાક બંધ રહ્યું. રિપોર્ટર….. અમીન કોઠારી : મહીસાગર નાના મોટા તમામ ધંધા વાળાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ…
-
લુણાવાડા નગર માં પહેલગામ આંતકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
મહીસાગર……. અમીન કોઠારી લુણાવાડા નગર માં પહેલગામ આંતકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રધ્ધાજંલી, પાકિસ્તાની ધ્વજ સળગાવીને વિરોધ કરાયો જામ્મુ કાશ્મીરમાં…
-
મહિસાગર જિલ્લામાં 24 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ ની ઉજવણી કરાશે
મહીસાગર જિલ્લામાં ૨૪ એપ્રિલ થી 30 એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરાશે… રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર… મહીસાગર…
-
પહેલગાંવ આંતકી હુમલાને લઈને મહીસાગર જીલ્લાના મુસ્લિમોમાં ભારે રોષ.
પહેલગાંવ આંતકી હુમલાને લઈને મહીસાગર જિલ્લાના મુસ્લિમ સમાજમાં ભારે રોષ. રિપોર્ટર… અમીન કોઠારી. મહીસાગર …. પહેલગાંવ આતંકી હુમલાને લઈને…
-
લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ના ફંડ દ્વારા સુપર્ત કરેલ એનિમલ વેક્સિન વાનનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં મધ્ય ગુજરાત કંપની લીમીટેડના ફંડ દ્વારા સુપ્રત કરેલ એનિમલ વેક્સિન વાનનું ઉદ્દગાટન…
-
સંતરામપુરના ઐતિહાસિક ટાવર ના રિનોવેશનની કામગીરી છ દિવસથી બંધ!? અવરજવર કરતા લોકોને ભારે હાલાકી.
સંતરામપુર નગરના ઐતિહાસિક ટાવર રોડ નું કામ છેલ્લા છ દિવસથી બંધ રોજબરોજ અવર જવર કરતા લોકોને ભારે હાલાકી વેચવાનો વારો…









