SANTRAMPUR
-
જી એન એમ અને એ એન એમ વિદ્યાર્થી ઓનો સખત ગ્રહણ સમારોહ સંતરામપુર ટાઉન હોલ યોજાયો.
*જી.એન.એમ. અને એ.એન.એમ. વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ સંતરામપુર ટાઉનહોલ ખાતે યોજાયો* અમીન કોઠારી મહીસાગર…. હનુમાનજી જયંતી તારીખ ૧૨/૦૪/૨૦૨૫.ને શનિવારના…
-
ડીટવાસ સામૂહિક કેન્દ્ર ઇએમટી ફરજ બજાવતા સુધાબેને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી.
અમીન કોઠારી મહિસાગર ડીટવાસ સામુહિક આરોગ્ય કેન્દ્ર EMT ફરજ બજાવતા સુધાબેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી . કડાણાનાં ડીટવાસ સીએસસી 108…
-
મહીસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્યચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ ચાર કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.. અમીન કોઠારી મહીસાગર સતરામપુર…
-
સંતરામપુર નાળ ફળિયા ખાતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ મછાર પરિવારને પશુપાલક વીમા યોજના અંતર્ગત બે લાખ ની સહાય આપવામાં આવી
ગુજરાતમાં પ્રથમ વખત જમીનવિહોણા પશુપાલક વીમા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સહાય આપવામાં આવી. રિપોર્ટર….અમીન કોઠારી મહીસાગર સંતરામપુર નાળ ફળિયા ખાતે…
-
કડાણા તાલુકાની દધાલીયા માલવણ અને રણકપુર ગ્રામ પંચાયતની ગેરરીતિઓની તપાસમાં ઢીલી નીતિને કારણે ભ્રષ્ટાચારીઓ બેફામ??!!
કડાણા તાલુકાની દધાલીયા, માલવણ ને રણકપુર ગ્રામપંચાયતો ની ગેરરીતિઓ ની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ…!!! રિપોર્ટર… અમીન…
-
સંતરામપુર નગરના મુસ્લિમો દ્વારા યુસીસીના કાળા કાયદાના વિરોધમાં જમણા હાથે કાળી પટ્ટી બાંધીને જોરદાર વિરોધ કર્યો
સંતરામપુર નગરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુ.સી.સી. નાં કાયદો જે લાવવામાં આવી રહયો છે તે કાયદા નો…
-
મન કી બાત ના જીવંત પ્રસારણ માટે મહીસાગર જિલ્લાના રૈયોની ડાયનાસોર મ્યુઝિયમ ની પસંદગી થતા ગૌરવની લાગણી.
મન કી બાતના જીવંત પ્રસારણ માટે મહીસાગર જિલ્લાના રૈયોલી ડાયનાસોર મ્યૂઝિયમની પસંદગી થતાં ગૌરવની લાગણી અમીન કોઠારી મહીસાગર મહીસાગર જિલ્લા…
-
મહીસાગર જિલ્લામાં રોડના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી લાલાવાડી.
મહીસાગર જિલ્લામાં રોડ નાં કામો માં કોન્ટ્રાકટર દ્વારા ચલાવાતી લાલીયાવાડી. આવી એજન્સીઓ ને બ્લેક લીસ્ટ કરવા ની માંગ.. રિપોર્ટર… અમીન…
-
રાજ્ય પોલીસ વડા ના આદેશથી મહીસાગર જિલ્લા પોલીસ એકશનમાં 80 જેટલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
ગુજરાત રાજયના પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા આદેશ આપ્યાના પગલે મહીસાગર જીલ્લા પોલીસ એક્શન માં આવેલ ને…
-
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના હળમતીયા ગામે નલસેજલ યોજનાની કામગીરી કર્યા વગર નાણાં ઉપડી ગયા.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના હડમતીયા ગામે નલસેજલ યોજના ની કામગીરી કયૉ વગર નાણાં ઉપડી ગયા.. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર કૌભાંડીઓ…







