SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ, ડ્રેનેજ સફાઈ સહિતની અવિરત કામગીરી
તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ બાદ સ્થિતિ સામાન્ય થાય તે માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ હતી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પીવાના પાણી, પીજીવીસીએલ લાઇટ, સુરેઇ કેમીકલ ફેકટરી સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૮માં આવેલા રીવરફ્રન્ટ રોડ અને જલભવન પાસે પડેલા ખાડામાં પ્રાથમિક મરામત કરવામાં આવી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ મોટરેબલ કરવા માટે જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સાથે સુપરવાઈઝર સહિત સમારકામની ટીમ કાર્યરત…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૧માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા…
-
વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે AAP દ્વારા સુરેન્દ્રનગરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન
તા.07/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની વિજય સંદેશ યાત્રામાં ભાગ લીધો વિસાવદરનો…
-
લખતર તાલુકામા પેટ્રોલપંપ પર પેટ્રોલ,ડીઝલની અંદર ભેળસેળ કરીને વેચાણ કરાતુ હોવાની ગ્રાહકોમાં ઉઠી ફરિયાદ
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અમુક પેટ્રોલપંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલનુ વેચાણ થતું હોવાની વાહન ચાલકોમા…
-
વઢવાણમાં કારખાનામાં મજુરી કામ કરતા શ્રમીકની પ્રમાણિકતા જરૂરી ડોકયુમેન્ટ પરત કર્યા.
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઈડીસીમાં આવેલ રીમટેક્ષ કારખાનામાં મજુરી કરતા સંજયભાઈ લાલજીભાઈ જાદવ રહે. બજરંગપુર લખતર વાળા…
-
વઢવાણના બોડા તળાવ પાસે બાઈક સવાર પરિવારને હડફેટે લઈ ફરાર કાર ચાલક ઝડપાયો
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ બોડા તળાવ પાસે જાહેર રોડ ઉપર હોન્ડા સાઇન મો.સા. રજી. નં. જી.જે.-13-આ-5660 વાળાના…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે અરજદારોના ખોવાયેલા મોબાઇલ ફોન 10 શોધી કાઢી પરત કર્યા.
તા.04/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ મોબાઇલ નંગ 10 કિ.રૂ.1,83,999 નો મુદ્દામાલ કબજે કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યા. – ભારત…
-
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સરપંચ સન્માન કાર્યક્રમ સંપન્ન
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નવી ચૂંટણીમાં ચૂંટાયેલા…









