THARAD
-
20 દિવસની મહેનત… લોખંડમાં ઉતાર્યો દેશપ્રેમ! થરાદ ITI વિદ્યાર્થીઓની અદભૂત કૃતિએ જીત્યાં સૌના દિલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 20 દિવસની મહેનત… લોખંડમાં ઉતાર્યો દેશપ્રેમ! ITI વિદ્યાર્થીઓની અદભૂત કૃતિએ જીત્યાં સૌના દિલ…
-
થરાદમાં જગન્નાથજીની રથયાત્રાનો ભક્તિસાગર: ઠાકોર સમાજે રૂ. 85 હજારનું ભવ્ય મામેરું અર્પણ કર્યું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ: અષાઢી બીજના પાવન અવસરે થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૩૬મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને…
-
નવ મહિના બાદ પણ ડામર રોડ અધૂરો! આસોદર–દેલનકોટ–ખેંગારપૂરા માર્ગ પર રાહદારીઓ પરેશાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ આસોદરથી દેલનકોટ અને ખેંગારપૂરા સુધીના ડામર રોડનું લગભગ નવ…
-
થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક, સૌહાર્દપૂર્ણ ઉજવણી માટે પોલીસની અપીલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત રહે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય…
-
થરાદના આનંદ મેળામાં ટિકિટ મુદ્દે વિવાદ: ભાજપના જિલ્લા મહામંત્રી કમલેશભાઈ આચાર્ય અને આયોજક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદમાં ચાલી રહેલા આનંદ મેળાને લઈને હવે વિવાદે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા…
-
SOG PI આર. કે. અમીનની લાલ આંખ: પીલુડા ગામે નશાના વેપારનો મોટો ભાંડો ફૂટ્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે થરાદ તાલુકાના પીલુડા ગામમાં આવેલી “ચામુંડા કરિયાણા…
-
થરાદને મળ્યું ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય તેવી જાહેરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…
-
ઘેટાં-બકરાંની જેમ ભરાયેલી સ્કૂલ બસ!સુર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલ સામે ગંભીર સવાલો”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદની સૂર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલની બસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો સામે…
-
થરાદ મામલતદાર કચેરીમાં એ.સી.બી.નો સપાટો! નોંધોની નકલ માટે ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળો રંગેહાથ ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ મામલતદાર કચેરીમાં શુક્રવારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી…
-
“થરાદમાં નગરપાલિકાના નિયમોને પડકાર? નગરપાલિકાની પાછળ પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ, અધિકારીએ પણ કરી પુષ્ટિ”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ નગરપાલિકાના પાછળના વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાનો મામલો…
