WADHAWAN
વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અરજદારોના જુદાજુદા ૧૮૦૭ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આગામી દિવાળીનાં તહેવાર નિમિત્તે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વધુમાં વધુ ફૂડ સેમ્પલ લઈ ફૂડની…
સુરેન્દ્રનગર જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન
તા.20/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને સહકાર અને ઇન્ડિયન રેડક્રોસ…
સુરેન્દ્રનગર LCB પોલીસે નળખંભા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 133 કિ.રૂ.91,550 ના મુદ્દામાલ સાથે ફરાર ઈસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં…
લખતર તાલુકામાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના રૂ.૧૮ લાખના ૬ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૨૭ લાખના ૧૦ કામોનું ઈ-લોકાર્પણ કરાયું.
તા.15/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત GWIL પમ્પિંગ સ્ટેશનથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ સપ્તાહની…
સુરેન્દ્રનગરના વઢવાણ, લખતરમ, અને પાટડીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બચેલા પાક પર મોટી અસરને કારણે ખેડૂતો પરેશાન સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ચારેમાસ ભારે વરસાદ…
સુરેન્દ્રનગર જિલ્લામાં દિકરી જન્મને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદેશ સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મનાં વધામણા કરી કન્યાના માતાને કીટ અર્પણ કરાઈ ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા…
સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં લખપતિ દીદી સેમિનાર યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર…
સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્બારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અન્વયે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ,…










