WADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૯માં હપ્તા અંતર્ગત કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને ડીબીટી મારફતથી ચૂકવણી
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના ૯.૭ કરોડથી…
સુરેન્દ્રનગરમાં કોમી એકતાના માહોલ વચ્ચે રરમો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો.
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 20 હિન્દુ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા, 10 મુસ્લિમ યુવતીઓએ નિકાહ પઢયા સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ…
સુરેન્દ્રનગર વહિવટી તંત્રનો મહત્વનો નિર્ણય KYC ન કરાવેલા ગ્રાહકોને સસ્તા અનાજ અપાશે નહીં
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ…
સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રામાં 100-100 સીસીટીવી ફીટ કરાશે – પોલીસ વડા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ટ્રાફિક અને ગંદકીની સમસ્યા દુર કરતા શહેરીજનોમાં રાહતની લાગણી અનુભવી
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી ટ્રાફ્કિ અને ગંદકીને સમસ્યા સર્જાતી હતી ત્યારે મનપા અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ આ…
જોરાવરનગર પોલીસે રતનપર શિવાનંદ આશ્રમ પાસેથી ચોરાઉ બાઈક સહિતના મુદામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા
તા.17/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો…
દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત,…
સુરેન્દ્રનગર જીલ્લામાં કટુડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડ્રગ્સથી દૂર રહો સંબંધિત સેમિનાર યોજાયો હતો.
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાબરમતી મધ્યસ્થ જેલના નિવૃત્ત જેલર વર્ગ-2 શ્રી એમ.એમ.દવે દ્વારા કટુડાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ…
સુરેન્દ્રનગર મનપાના કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાતે લીધી
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા. સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં આસપાસના પાંચ ગામોનો સમાવેશ…










