WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
તા.11/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમીનાર યોજાયો સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશ્વકર્મા હોલ,…
-
વઢવાણ GIDCનો કોઝવે 3 મીટર ઊંચો બનાવવા પતરાના શેડની આડશ મુકી અવર જવર બંધ કરાઇ
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ જીઆઇડીસી કોઝવેના સ્થાને રૂ.13 કરોડના ખર્ચ ઊંચો કોઝવે બનાવવામાં આવનાર છે જેના કામ માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં યોજવામાં આવ્યો હતો, સ્પેશ્યિલ સિટિંગના 2750, પેન્ડિંગ 913 કેસનો નિકાલ કરાયો
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ વર્ષની પહેલી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોજદારી…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહિલાઓની મદદે દોડી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહીલા હેલ્પલાઈનને આજે રાજયભરમાં 10 વર્ષ પુરા થાય…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોને દૂધરેજ નર્મદા કેનાલ પાસેથી દબોચી લીધા
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે…
-
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષે બેઠક કરી
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એટ્રોસિટીના કેસ કોર્ટમાં ચાલવા દરમિયાન અનુ. જાતિના સરકારી વકીલની નિમણૂંક કરવા માંગ કરાઈ, એટ્રોસિટીના ૭૨ કેસમાં ફરિયાદીને…
-
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં…
-
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે સપનાનું ઘર મેળવવાની વધુ એક તક
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PM આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા.
તા.01/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપા દ્વારા શહેરના ટાવર ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા અને રસ્તા ખુલ્લા કરવા અભિયાન હાથ ધરાયુ…
-
બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.27/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…









