તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સવારે ૦૯:૦૦ કલાકે લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથામાં સહભાગી બની ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૨/૦૨/૨૦૨૪ સુધી લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા તથા આનંદમેળો યોજાનાર છે આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાધુ સંતો તથા મહાનુભાવો પણ આવવાના છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.