LIMBADISURENDRANAGARUncategorized

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સવારે ૦૯:૦૦ કલાકે લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથામાં સહભાગી બની ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૨/૦૨/૨૦૨૪ સુધી લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા તથા આનંદમેળો યોજાનાર છે આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાધુ સંતો તથા મહાનુભાવો પણ આવવાના છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!