IDARSABARKANTHAUncategorized

ભિલોડા તાલુકા માં આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ ની સામાન્ય સભા યોજાઈ

  1. ભિલોડા તાલુકા માં આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ ની સામાન્ય સભા યોજાઈ

     

    આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ એકત્રીકરણ સામાન્ય સભા તારીખ 11 2 2024 ના રોજ ભિલોડા તાલુકા ખાતે હાથમાંથી નદી કિનારે આવેલા નીરસાગર પ્લાઝામાં યોજાઈ
    આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજના જુદા જુદા પંચ ચાલે છે તેમને એક કરવા સંબંધે ભિલોડા વિજયનગર અને મેઘરજ ત્રણ તાલુકા ના વડીલો યુવાનો અને મહિલાઓ આપણું સમાજ એક હોવો જોઈએ તેવું હેતુથી તેમજ જનરલ પંચના પ્રમુખની યોગ્યતા કેવી હોવી જોઈએ તેના વિશે મંતવ્ય લેવામાં આવેલા હતા સામાન્ય સભામાં જુદા જુદા જનરલ પંચના પ્રમુખો મહામંત્રીઓને હાજર રહેવા અને રૂબરૂ તેમ જ પત્ર દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા એકતા સમિતિ તરફ થી જાણ કરી પરંતુ અગમ્ય કારણોસર અમુક આગેવાનો હાજર રહી શક્યા નથી જેથી હાજર સમાજના આગેવાનોએ તેમનો વિરોધ કરેલ હતો એકતા સમિતિ નો હેતુ જુદા જુદા જનરલ પંચને એક કરવાનો હતો તેઓ પણ આપણા સમાજના જ ભાઈઓ છે હવે ફરી આપણા સમાજના આગેવાનો અને પ્રમુખોને મળી સમજાવી એક મંચ પર ફરી પ્રયત્ન કરવાનો નક્કી કરવામાં પ્રયત્નો કરીશું મગનભાઈ પરમારના જણાવ્યા અનુસાર પ્રમુખ સ્થાન શ્રી બી એન લતા નાઓથી શોભાવેલ હતું અને વકીલ શ્રી ભરતભાઈ પરમાર ને આભાર વિધિ કરી આવેલ સમાજને આભાર વ્યક્ત કર્યો હતો આદિવાસી ડુંગરી સમાજના જનરલ પંચ એકીકરણ સામાન્ય સભાના એકતા સમાજના સભ્યો એ હેતુથી આ કાર્ય કરેલ હોય સમાજે તેઓને બીર્દાવ્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!