AHMEDABAD NORTH ZONE
-
પોષણ પખવાડિયું 2025: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને પોષણ અંગે જનજાગૃતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લામાં પોષણ પખવાડિયું 2025 ની ઉજવણીના ભાગરૂપે પોષણ અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આઈસીડીએસ…
-
ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે : હવામાન વિભાગ
ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે શુક્રવારે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.…
-
મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની 2025’ યોજાઈ : રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે નવી ટીમ પ્રતિબદ્ધ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ…
-
અમદાવાદ જિલ્લામાં રોજગારવાંચ્છુ યુવાનો માટે મોટી તક : રોજગાર કચેરી દ્વારા પાંચ દિવસીય સેક્ટર-સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: શહેરના યુવાઓ માટે એક સારા સમાચાર છે. મદદનીશ નિયામક, રોજગાર કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ…
-
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ ઇન્ટરસેપ્ટ 300 કિલોગ્રામથી વધુ નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું
અમદાવાદ સોમવાર, 14 એપ્રિલ 2025 12-13 એપ્રિલ 2025 ના રોજ રાત્રિ દરમિયાન, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે મળીને સમુદ્રમાં…
-
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઉદ્દબોધનથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સ્નાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ…
-
આંબેડકર જયંતી વિશેષ: શિક્ષણથી આત્મનિર્ભરતા સુધી – અનુસૂચિત જાતિના યુવાનો માટે ગુજરાત સરકારના અનેક પગલાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સમાજના છેવાડાના લોકો સુધી ન્યાય પહોંચે અને તેઓ સશક્ત બને તે હેતુ સાથે ગુજરાત સરકાર ડૉ.…
-
Zee 24 કલાક મહાસન્માન 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવોને સન્માન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં Zee 24 કલાક દ્વારા આયોજિત મહાસન્માન કાર્યક્રમની 9મી આવૃત્તિ ઉજવાઈ, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
-
મહાવીર જયંતીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાનથી ૮ લોકોને નવજીવન : તબીબોની ૮ કલાકની અથાક મહેનત સફળ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહાવીર જયંતીની પવિત્ર પુર્વ સંધ્યાએ અને વહેલી સવારે બે મહત્વપૂર્ણ અંગદાનો થયા હતા,…
-
વન નેશન, વન ઇલેક્શન ભારતની જરૂરિયાત : મંત્રી ઋષિકેશ પટેલે એલ.જે. યુનિવર્સિટીમાં વ્યક્ત કર્યો અભિપ્રાય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે એલ.જે. યુનિવર્સિટી ખાતે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષયક…









