BANASKANTHA
-
દિયોદર ના PI કિરીટસિંહ બીહોલા નો વિદાય સમારંભ તેમજ નવા આવેલ PI એ.ટી.પટેલ નો સત્કાર સમારંભ યોજાયો.
દિયોદર પી.આઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ હિંમતસિંહ બિહોલા,, મૂળ વતન ગાંધીનગર .તારીખ :-૦૩/૦૯/૨૦૨૪ ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે PI…
-
વડગામ તાલુકા વિકાસ અધિકારી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સફળતા પુર્વક ફરજ બજાવી
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા । વડગામ તાલુકા વિકાસ અધિકારી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સફળતા પુર્વક ફરજ બજાવી. વડગામ…
-
દાંતાની મોરડુંગરા પ્રાથમિક શાળાને ૪,૦૦૦૦૦ ચાર લાખ રૂપિયાની શૈક્ષણિક કીટ અને ફૂડ પેકેટનું વિતરણ
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા દાંતાની મોરડુંગરા પ્રાથમિક શાળાને ૪,૦૦૦૦૦ ( ચાર લાખ ) રૂપિયાની શૈક્ષણિક કીટ અને ફૂડ…
-
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ કૉલેજ પાલનપુરનાં NSS વિભાગ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા । શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ। સંચાલિત એન.પી.પટેલ આર્ટસ કૉલેજ પાલનપુરનાં વૃક્ષારોપણનું આયોજન…
-
સરકારના ‘ નો સ્કૂલ બેગ ડે’ અભિગમની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી રીતે પહેલ
5 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે”…
-
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ માટે સારું ધ્યાન અપાય છે. શાળાઓની ભૌતિક સુવિધાઓમાં ક્રમશ: નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે.
5 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા કાર્ય-કૌશલ્યનું શિક્ષણ ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ માટે સારું ધ્યાન અપાય છે.…
-
ડેરી ઉદ્યોગમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વમાં ગુજરાત-રાજસ્થાનનું સંયુક્ત પગલું
5 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે મહિલા પ્રશિક્ષણ તથા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું આયોજન બનાસ…
-
દિયોદર તાલુકા વિકાસ અધિકારી અનાથ બાળકો ને વ્હારે આવ્યા શિક્ષણ કીટ આપી ને બાળકોને પ્રોત્સાહિત કર્યા
દિયોદર ખાતે આવેલ જગદંબા અનાથ આશ્રમ માં 35 થી વધુ બાળકો ને શિક્ષણ આપવામાં આવે છે જેમાં દિયોદર તાલુકા વિકાસ…
-
થરાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની બેઠક યોજાઈ, થરાદ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝાની વરણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં થરાદ અને વાવ…
-
વડગામ ના મોતીપુરા ગામે લાભાર્થીઓને પી. એમ. જે. એ. વાય. કાર્ડ આપવામાં આવ્યાં
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ તાલુકાના મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકાર ની કલ્યાણ કારી યોજના પી.…









