BHARUCH
પાલેજ ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો વાલી વારસોએ પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ ઓવરબ્રિજ નીચેથી એક અજાણ્યા આધેડનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…
ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, બંગાળી કારીગરો દ્વારા માં દુર્ગાની મૂર્તિને અપાઈ રહ્યા છે આખરી ઓપ…
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે…
તસ્કરોની અફવાઓથી દુર રહેવા પાલેજ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ…
સમીર પચેલ, ભરુચ છેલ્લા થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં…
વાગરા: સાયખા GIDC માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયું, 10,27,000ના મુદ્દામાલ સાથે 1 ની અટકાયત
સમીર પટેલ, વાગરા સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના…
વાગરા: સાયખા ખાતેથી કપચી ભરેલ હાઈવા ડમ્પર ખાણખનીજે ઝડપી પાડી પોલીસને સોંપ્યું..
સમીર પટેલ, વાગરા પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ ખાણખનીજ વિભાગની ટીમ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાગરા તાલુકાના સાયખા ખાતેથી…
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં ‘જે.પી.કોલેજ ભરૂચ ખાતે સ્વચ્છ ભારત દિવસ’ ઉજવાયો
સમીર પટેલ, ભરૂચ *સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી -સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા *** લોકોને પોતાના…
અંકલેશ્વર: GIDC ખાતે આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો LCB ની ટીમે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સમીર પટેલ, અંકલેશ્વર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી.…
અંકલેશ્વર:-GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં.
સમીર પટેલ, અંકલેશ્વર અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં…
હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરુચ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે સવારે 11:00 કલાકે સરપંચ નવનીતભાઈ પટેલની અધ્યક્ષતા…
બામલ્લ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા
બામલ્લ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા…










