CHHOTA UDAIPUR
નસવાડી થી કલેડીયા સુધીના માર્ગમાં અનેક જગ્યાઓ ઉપર મોટા મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી થી કલેડીયા સુધી 4 કિલોમીટર નો માર્ગ આવેલો છે જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ નો રસ્તો…
આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુમકરાણી.
દુબઇ ખાતે યોજાયેલીICN PRO MEN’S PHYSIQUE માં ઓવરઓલટાઇટલજીતનાર ભારતના પ્રથમ ખેલાડી ઇન્ડિયન આર્મીની જોબ છોડીને બોડી બિલ્ડીંગમાં કરિયર બનાવ્યું-…
નસવાડી ખાતે પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્યઝોન ઇન્ચાર્જ ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવા માટે બેઠક યોજાઈ.
મુકેશ પરમાર નસવાડી નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ અને મધ્યઝોન ના ઇન્ચાર્જ ગોરધન ઝડફીયા ની અધ્યક્ષતામાં સદસ્યતા…
નસવાડીમાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવ
મૂકેશ પરમાર ,,નસવાડી ગણપતિ બાપ્પા મોરીયા ના ગગનભેદી નારા સાથે સાથે શ્રીજીનું આગમન. સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવ અને…
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ ની શાન માં લાગણીઓ દુભાઈ તેવી ટીપણી ને લઈ બોડેલી તાલુકા ના તમામ મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મુસ્લિમ ધર્મ સમાજ ની ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કૌમી…
છોટાઉદેપુર ખાતે 2024 સદસ્યતા અભિયાન માટે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા યોજાઈ.
મુકેશ પરમાર નસવાડી ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024 માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાન ના…
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી નિકાલ ના થતાં 200 એકર જમીનનો પાક નષ્ટ
મૂકેશ પરમાર ,,નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે પાક…
છોટાઉદેપુર થી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો શ્રદ્ધાળુઓ પગપાળા અંબા ના દર્શનાર્થે છે રવાના થયા…
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજરોજ માં આદ્યશક્તિ ના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના…
છોટાઉદેપુર ના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી દર્શન કરવા જવા રવાના થયા .
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી માં આદ્યશક્તિ ના દર્શન અર્થે માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા હતા.ત્યારે…
નસવાડી તાલુકામાં પેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી પરિણીતાએ આપઘાત કર્યો…
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના નિશાનાગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચક્ચાર મચી જવા પામી…










