GIR SOMNATH
વિભાગો અને સરકાર માત્ર આંદોલનથી જ જાગે છે,લેખિત ફરિયાદ અને પત્ર તેના માટે માત્ર કાગળ સમાન!: ભાવેશ સોલંકી
સ્થળ:કોડીનાર તારીખ:૧૨.૦૬.૨૦૨૫ ૨૦૧૬-૧૭ માં થયેલ ગ્રામસેવક ભરતીમાં નિયમો વિરૂદ્ધ નોકરીઓ આપી દેવામાં આવતા યુવા અગ્રણી દ્વારા સબંધિત વિભાગો…
કોડીનાર ના કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે આંતરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ ઉજ્વાયો.
મેરા યુવા ભારત જૂનાગઢ ગિરસોમનાથ તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે તાલીમાર્થીઓ…
જી.એસ.એફ.સી દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત સુત્રાપાડાના પાધ્રુકા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું
તારીખ:૨૯.૦૫.૨૦૨૫ સ્થળ: પાધ્રુકા (સુત્રાપાડા) કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત ૨૯ મેં ના સુત્રાપાડા તાલુકાના પાધ્રુકા ખાતે ખેડૂત…
આકોલવાડી કન્યા શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ એમ મહેતાનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ થી સન્માન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના મદદનીશ સચિવ શ્રી પુલકીતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી ‘વંદે ભારત’ ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી…
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતાના પ્રહરીઓનો અનોખો સન્માન કાર્યક્રમ યોજાયો
વેરાવળ,(ગીર સોમનાથ) અહેવાલ: દાનસિંહ વાજા, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી, ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતાના ક્ષેત્રમાં નવતર…
વેરાવળ પોક્સો કોર્ટ દ્વારા સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા
વાત્સલ્યમ સમાચાર દાનસિંહ વાજા ગીર સોમનાથ વેરાવળની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજથી પાંચ વર્ષ પહેલાં સગીરા પર થયેલા દુષ્કર્મના ગુનામાં આરોપી…
વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી, આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
વાત્સલ્યમ સમાચાર દાનસિંહ વાજા ગીર સોમનાથ વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી શાંતિપૂર્વક અને ઉજાગર રીતે કરવામાં આવી.…
દસ્તાવેજ વાળું મકાન હોવા છતાં ડિમોલેશન હાથ ધરાયું હોવાના આક્ષેપ !!!
વાત્સલ્યમ સમાચાર દાનસિંહ વાજા ગીર સોમનાથ સોમનાથ શંખ સર્કલ મામલો હાઈ કોર્ટ સુધી પહોંચ્યો, 4 અરજદારો પાસે 2 નંબરની નકલ…
શ્રી સોમનાથ મહાદેવ 75 મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ મહોત્સવ નિમીતે પાલખી યાત્રા કાઢવામાં આવી
સોમનાથ ખાતે તા.2/5/25ના રોજ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજીત શ્રી સોમનાથ મહાદેવ 75 મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ…










