JUNAGADH
મેરા ભારત – નાગરિક સંરક્ષણ સ્વયં સેવક તરીકે જોડાવવા – નોંધણી કરાવવા અનુરોધ
ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, માય ભારત, દેશભરના યુવાનોને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે સક્રિય…
સાંતલપુરથી મળેલી બિનવારસુ સાદી રેતીનો હક્ક દાવો દિન-૧માં રજૂ કરવો જૂનાગઢ જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી
ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની જૂનાગઢ કચેરી અને વંથલી પ્રાંતશ્રીની ટીમને એક ડ્રાઈવમાં, સાંતલપુરથી બિનવારસુ એવો આશરે ૨૦૦૦ મે. ટન સાદી…
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૪ મેના ભરતી મેળો યોજાશે
૧૨ મે, ૨૦૨૫ (સોમવાર) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમોમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તકો છે.સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ…
જૂનાગઢ જિલ્લામાં વિદેશી નાગરીકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત
હોટેલ, ગેસ્ટહાઉસ, ઘાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથીગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુંઓ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ…
જૂનાગઢમાં આગામી તારીખ ૧૧ મેના રોજ નાઈટ સાઇકલોથોન યોજાશે
અર્બન ડેવલપમેન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી…
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ તાલુકાના સરપંચો સાથે લોક પ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો
કલેકટર શ્રી દ્વારા નવીન પહેલના ભાગરૂપે શરૂ કરાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોના નિરાકરણ અર્થે સંબંધિતોનેજરૂરી સૂચનાઓ આપતા કલેક્ટર…
એસ.એસ.સી., આઇ.ટી.આઇ., ડિપ્લોમા, કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ ખાનગી એકમોમાં કામ કરવાની તક
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જી.એન.અલટેક પ્રા.લી., રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ…
ભારતીય ટપાલ વિભાગ દ્વારા જ્ઞાન પોસ્ટ ની નવી સેવા શરૂ કરવામાં આવી
ભારતીય ટપાલ વિભાગ દ્વારા તારીખ ૧/૫/૨૦૨૫ થી જ્ઞાન પોસ્ટ ની નવી ટપાલ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ…
વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અન્વયે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
આગામી સમયમાં યોજાનાર ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી પ્રસિદ્ધ…
કેશોદના રંગપુર ગામના અનસુયા આશ્રમ ના અવધુત શ્રી રામપુરી બાપુ નિર્વાણ થતા સેવક સમુદાય અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં ધેરા શોકની લાગણી
રંગપુર કાલવાણી રોડ પર અનસુયા આશ્રમમાં વર્ષો સુધી ગૌ સેવા નો ભેખ લઈ રામપુરી બાપુ એ અલખ નો આરાધની ધુણી…






