NAVSARI
-
Navsari: સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલીના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જનજાતિય…
-
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત
ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં…
-
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી જાળવી રહ્યા છે જમીનની ફળદ્રુપતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાસાયણિક ખેતી અને યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે,…
-
Navsari: નવસારી વિજલપોર નગરપાલિકાના1થી13 વોર્ડ નાં મિલકત ધોરકો માટે વેરા રિબેટનો લાભ લેવા છેલ્લી તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી વિજલપોર નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડ નાં સને ૨૦૨૪-૨૫ ના મિલકત વેરામાં ૧૦% રીબેટની મુદત…
-
Navsari: ગણદેવીના દેવસર ગામ ખાતે આગની ઘટનામાં ત્રણ સામે માનવ વધનો ગુનો નોંધાયો બે ઇસમોની ધરપકડ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક દેવસર ગામ ખાતે જયહિંદ કલે વર્ક કમ્પાઉન્ડમાં આવેલ જયપુર…
-
NAVSARI પીએમ ઈન્ટર્નશિપ યોજના માટે નોંધણી પ્રક્રિયા શરૂ,નવસારી જિલ્લાના ઉમેદવારો આવી રીતે કરી શકશે અરજી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તા. ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી ભારતની ટોચની કંપનીમાં જોડાવા માંગતા ઉમેદવારો www.pminternship.mca.gov.in પોર્ટલ પર ફ્રીમાં રજીસ્ટ્રેશન…
-
Navsari: જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી શ્રી સત્ય સાઈ સેવા સમિતિ કડોલી -મરોલી વિભાગ આયોજિત પાંચમા કેમ્પમાં 287 જેટલા દર્દીઓને તપાસવામાં…
-
નવસારી જિલ્લાનાં ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોંત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી…
-
Navsari: ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય કઠોળ પાક તરીકે ગણાતા ચણાનું વાવેતર શિયાળાની ઋતુ આવતા શરૂ થનાર…
-
Navsari Valsad: ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે ..
વાત્સલ્યમ સમાચાર નવસારી/વલસાડ આદિવાસી સાહિત્યમંચ નાનાપોઢા આયોજિત ધરમપુર મેરેજ હોલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ યોજાશે : આદિવાસી…








