NAVSARI
-
નવસારી જિલ્લામાં આજે સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાત્રે ૦૮ થી ૦૮.૩૦ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા જિલ્લા…
-
નવસારી જિલ્લામાં ૫૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ૪૮૪ વોર્ડોમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૯: નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૧ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી હાલ પ્રગતિમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ મજબૂત અને શ્રેષ્ઠ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ…
-
નવસારી જિલ્લામા સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાશે,રાત્રે ૦૮થી ૮.૩૦ બ્લેકઆઉટ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૮: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ…
-
નવસારી જિલ્લાનાં ગણદેવી,ખેરગામ અને જલાલપોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કર્મચારીઓ માટે ધ્યાન સત્રોનુ આયોજન કરવામા આવ્યુ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: નવસારી જિલ્લામાં ગણદેવી, ખેરગામ અને જલાલપોર તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર…
-
ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી દુલધા તરફ જતા દંપતીને અકસ્માત નડ્યો,એકનું મોત નિપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગના બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ મોટરસાયકલ ચાલકે સંરક્ષણ…
-
નવસારી જિલ્લાના મરોલી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે ઔષધ વાટિકાનું લોકાર્પણ કરાયું*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને…
-
નવસારી મહાનગરપાલિકાની મિલકત વળતર યોજનાનું લાભ લેવાનું બાકી વેરા ધારકો.. જો જો ચૂકતા નહીં!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા ધારકો માટે એક બહુજ સરાહનીય યોજના બાહર પાડી છે. અવાર નવાર…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ,નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે નામદાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…
-
ખેરગામ ની ભાગવતકથા પહલગામ શહીદો ને અર્પણ કરાઈ*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભવાની મંદિર ખેરગામ ખાતે પહલગામ શહીદો ને સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવતકથા માં…









