PANCHMAHAL
હાલોલ:ગુજરાત સ્થાપના દિવસની શારદા વિદ્યા મંદિર શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૧.૫.૨૦૨૫ આઝાદી બાદ 1 મે 1960 ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યનું વિભાજીત કરવામાં…
પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં ડેરી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનો શુભારંભ થયો છે. ગુજરાત ગૌરવ…
ગોધરા:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. પાંચ કરોડના ખર્ચે…
વેજલપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો,અકસ્માતમાં કાલોલના પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત.
તારીખ ૦૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ગામનો લઘુમતી પરિવાર કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વડોદરા હાઈવે વેજલપુર…
કાલોલ પોલીસ સ્ટેશન સામે ઉભા રહેલા આઇશર ટ્રેમ્પોમા અચાનક આગ લાગતાં અફડાતફડી મચી
તારીખ ૦૧/૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન સામેના છેડે આજરોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક ચોંકાવનારી ઘટના બની,…
પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં શુક્રવારે કાલોલ હિંદુ સમાજે આપેલ બંધના એલાનને મુસ્લિમ સમાજે સમર્થન જાહેર કર્યું.
તારીખ ૦૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાશ્મીર ના પહેલગામમા આંતકવાદીઓએ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનાર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ના વિરોધમાં કાલોલના…
હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વાહનો પાર્કિંગનો અડ્ડો બનતા એસટી તંત્ર દ્વારા વાહનો પર સ્ટીકર લગાવી ચેતવણી આપી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧.૫.૨૦૨૫ હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વાહનો પાર્કિંગનો અડ્ડો જામી જતા એસટી તંત્ર હરકતમાં આવી બસ સ્ટેન્ડ…
વેજલપુર ગામ નજીક ગ્રાન્ડ એકતા હોટલ પાસે કાલોલ ના પરિવાર ને નડ્યો અકસ્માત,અકસ્માતમાં પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત.
તારીખ ૩૦/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ગામનો લઘુમતી પરિવાર કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વડોદરા હાઈવે વેજલપુર…
પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં શુક્રવારે કાલોલ સમસ્ત હિંદુ સમાજ દ્વારા બંધ નુ એલાન કરાયુ.
તારીખ ૨૯/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાશ્મીર ના પહેલગામ મા આંતકવાદીઓએ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરી તેમના માનમાં તેઓના આત્માની શાંતિ…
કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ
તારીખ ૩૦/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ,ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ.પરશુરામ કે જે…









