PANCHMAHAL
કાલોલ તાલુકા ની સી.આર.સી કાનોડ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની કાનોડ પ્રાથમિક શાળામાં તારીખ ૧૯ ઓકટોબરનાં રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર…
વરવાળામાં ડંડા અને લાતોથી પત્નીને માર મારી મોત નીપજાવી લાશ સંતાડી દેનાર પતિને હાલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વરવાળા ગામના સુઢળ ફળિયામાં રહેતા લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયક ગત તા ૨૧/૦૩/૨૨ના…
કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ
તારીખ ૧૯/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત એમ.એમ.ગાંધી આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ માં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન ડૉકટરશ્રી અર્જુનભાઈ…
વડોદરા:જુમ્મા મસ્જિદ વાળા હજરત સૈયદ મોઈનુંદ્દિંન બાબા કાદરી સાહેબના જનાજામાં માનવ મહેરામણ ઉમટયું,લોકચાહના ધરાવનાર સૂફીસંતનું મેમણ કોલોની ખાતે આવેલ દરગાહમાં દફનવિધી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ સાજીદ વાઘેલા.કાલોલ તા.૧૯.૯.૨૦૨૪ વડોદરા શહેરના સૂફીસંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા સૈયદ…
વડોદરા:મુસ્લિમ ધર્મગુરુ સૈયદ મોઈનુદ્દીન બાબા જીલાની આ ફાની દુનિયાને કરી અલવિદા.અંતીમ દર્શન માટે માનવ મહાસાગર ઉમટી પડ્યું
તારીખ ૧૮/૦૯/૨૦૨૪ કાદીર દાઢી/સાજીદ વાઘેલા કાદરી રિફાઈ સીલ-સીલા ના મહાન શખ્સિયત મુસ્લિમોના ધર્મગુરુ અને વડોદરા શહેર સ્થિત જુમ્મા મસ્જીદ ખાતે…
કાલોલ ના પીંગળી ગામના જ યુવાનો એ ખેતરમાંથી મગરનું રેસ્કુય કરી સલામત સ્થળે ખસેડાયું.
તારીખ ૧૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા એક અઠવાડીયાથી કાલોલ તાલુકાના પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ…
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૮.૯.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના તાજપુરા ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના…
હાલોલ:પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ પાંચમહુડી ગામ ના યુવકનો મૃતદેહ આજે મળ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૮.૨૦૨૪ હાલોલ તાલુકાના પાંચમહુડી ગામ નો યુવાન હાલોલ ના પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ યુવાન નો…
બ્રેકિંગ:હાલોલ તાલુકાના પ્રતાપપૂરા ગામના તળાવમા બે યુવાનો ડુબ્યા એકનો આબાદ બચાવ,એકનુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામે થી શ્રીજી ની વિસર્જન યાત્રા લઈ પ્રતાપપુરા તળાવ જવા નીકળેલા ભક્તો…
ગોધરા:- ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૦માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં આજથી ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જિલ્લાના સાત તાલુકાના અલગ…










