PANCHMAHAL
-
ગોધરા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, સોમવાર ::* વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ ગુજરાત…
-
ગોધરા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, સોમવાર ::* વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ ગુજરાત…
-
ગોધરા ખાતેની નોડલ આઇ.ટી.આઇ. ની આ મુલાકાત લેતાં જિલ્લા કલેકટર આશિષકુમાર
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં કાર્યરત અદ્યોગિક તાલિમ સંસ્થાઓની જિલ્લા જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા મુલાકાત લઇ સંસ્થામાં ચાલતા…
-
અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત પ્રાંત 79મું પ્રાંતિક અધિવેશન કાલોલ ના મહિલા દિપ્તીબેન પરીખ ના પ્રમુખ સ્થાને મળ્યુ
તારીખ ૧૨/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત પ્રાંત આયોજિત ૭૯ મું પ્રાંતિક અધિવેશન પાટણ શ્રી અખિલ…
-
પાનમ કેનાલમાં આવતું પાણી અસામાજિક તત્વો દ્વારા પાળ બાંધી પાણી બંધ કરાતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ.
તારીખ ૧૨/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ અને પીંગળી ગામ ની સીમ વિસ્તારમાં થી પસાર થતી પાનમ કેનાલમાં આવતું…
-
કાલોલ તાલુકાના પીંગળી ગામે ekyc ની કામગીરી મોડી રાત્રી દરમિયાન ચાલુ.
તારીખ ૧૨/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ વહીવટી તંત્ર ની સૂચના અનુસાર દરેક ગામડાંનાં પરિવારોનું રેશનકાર્ડ માં ઈકેવાયસી થયેલ નથી જેથી અંત્યોદય…
-
હાલોલ- પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે તેમજ પાવાગઢ બાયપાસ રોડ પર હોટલ હેરિટેઝ સામેના ગેરકાયદેસર દબાણો દુર કરાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૧૧.૨૦૨૪ હાલોલ નગર પાલીકા દ્વારા નગરના પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે તેમજ પાવાગઢ બાયપાસ રોડ…
-
ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત લઇ થયેલ કામગીરીનું જાત નિરિક્ષણ કરતાં જિલ્લા કલેકટર આશિષકુમાર
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, સોમવાર ::* પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચંચોપા ગામ પાસે GMERS ની નિર્માણ પામી…
-
કાલોલ ભગીની સેવા મંડળ શાળા ના ભુતપૂર્વ વિદ્યાર્થિઓના પરિવાર સાથે મિલન સમારોહ.
તારીખ ૧૧/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર ખાતે આવેલી ભગિની સેવા મંડળ શાળામાં ૧૯૮૫ ની સાલમાં ધોરણ ૪ સુધી ભગિની…
-
મધવાસ દવાખાનામાં કોઈ પણ ઓપરેશન વિના દવાથી 16 mm થી વધુ ની પથરી બહાર નીકળતા દર્દીમાં ખુશી ની લહેર દોડી.
તારીખ ૧૧/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લા કરજણ ગામના કિરણકુમાર પથરીના…









