SURENDRANAGAR
-
સુરેન્દ્રનગરમાં UIDAI એ નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક-કેન્દ્રીય સેવાઓનો પ્રારંભ કર્યો
તા.13/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા આજે ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક નવા આધાર…
-
જન્મદિવસ નિમિત્તે આર્ય સમાજ મંદિર સુરેન્દ્રનગર ખાતે વૈદિક યજ્ઞનું આયોજન
તા.13/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે મારા જન્મદિવસના પાવન અવસરે આર્ય સમાજ મંદિર, સુરેન્દ્રનગર ખાતે આર્યબંધુઓના સહયોગથી વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં…
-
જેલો હોય જ નહી તો !!!! મહેશ દવે નિવૃત જેલર
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દેશ અને દુનિયામાં જેલો હોય જ નહી તો ? આવી પરીકલ્પના ઘડીક આનંદ ચોકસ આપે છે…
-
સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત શ્રમિકો માટે સંજીવની સમાન ગુજરાત સરકારની ‘સિલિકોસિસ આર્થિક સહાય યોજના’
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ ૭૭ પીડિત શ્રમયોગીઓની અરજીઓ મંજૂર: પ્રત્યેક લાભાર્થીને રૂ. ૩ લાખ…
-
સુરેન્દ્રનગરના સાંસદએ બી.એસ.એન.એલ ના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી હોટલ ‘ડ્રીમ ઇન’ ના કોન્ફરન્સ હોલ ખાતે ભારત સંચાર નિગમ…
-
સુરેન્દ્રનગરમાં શ્રી ચાણપરી હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા માટે એક એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કર્યું.
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે આજે જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાનરૂપ બની રહે તેવા શ્રી ચાણપર હનુમાન…
-
લખતર તાલુકાનાં પરિવારને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વચલી ફળી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ખાવડીયા પરિવારના…
-
સુરેન્દ્રનગરમાં આવેલી ઐતિહાસિક પોલીસ ઇમારતો તોડવાના બદલે હેરિટેજ લુક સાથે ડેવલોપમેન્ટ કરવાનો સૌથી મોટો નિર્ણય લેવાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર ઐતિહાસિક અને હેરિટેજ સિટી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે ત્યારે એક સમયે સુરેન્દ્રનગરમાં બ્રિટિશ…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો સંવેદનશીલ અભિગમથી વર્ષો જુનો જમીન વહેંચણીનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સર્વે નં. ૧૫ તથા સર્વે નં. ૧૩૩ની જમીન બાબતે અરજદાર ભરતભાઈ વાલજીભાઈ…
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ…









