KALOL(Panchamahal)
વેજલપુર પોલીસ દ્વારા પ્રાણી ક્રૂરતા અને પીએસઆઈ ની હત્યાની કોશીસ ની ફરિયાદના આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ ની નોંધ લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા બનાવ ની વિગત અનુસાર…
કાલોલ તાલુકા પંચાયત ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે અધિકારીઓને માહિતીગાર કરી ચુંટણીલક્ષી તાલીમથી સજ્જ કરાયાં
તારીખ ૨૪/૦૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ રોજ યોજાનાર કાલોલ નગરપાલિકાની સમાન્ય ચુંટણી માટે નિમાયેલા ચુંટણી અધિકારી અને જિલ્લા…
કાલોલમાં પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં ઉજવાતા ઉર્સની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૨૪/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે સેટકો સંચાલિત આંગણવાડી સામે આવેલ વર્ષો જૂની દરગાહ હઝરત સૈયદ…
નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા નાળા મા હત્યા કરેલ લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નેવરીયા ગામે આથમણા ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ…
કાલોલ તાલુકાના હિંમતપૂરા ભાથીજી મંદિર ખાતે ભવ્ય રામ યજ્ઞ યોજાયો
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અયોધ્યામાં નવ નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પધરામણીને એક વર્ષ પૂર્ણ થતાં કાલોલ તાલુકાના…
વેજલપુર ગામના સખી દાતા દ્વારા ગરીબો પ્રત્યે કરુણાનો ભાવ જાગતાં ધાબળાનું દાન કરી ઠંડીમાં હૂંફ આપી.
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ માં એક સખી દાતા દ્વારા ગુપ્ત દાન તરીકે ધાબળાનું દાન કરવામાં…
કાલોલ શહેર સહિત તાલુકાના મુસ્લીમ બિરાદરો દ્વારા ખીર પુરી બનાવી કુંડા પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાઇ
તાલુકા ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામમાં ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદીક રદી અલ્લાહુ અનહુ ની યાદમાં સમગ્ર દેશ-વિદેશમાં મનાવવામાં…
વાત્સલ્યમ્ ઈફેક્ટ:કાલોલ જુના સરકારી દવાખાના સામેના વૃક્ષમાં લપેટાયેલા વીજવાયરો ઉપરથી ડાળીઓ એમજીવીસીએલે દૂર કરી
તારીખ ૨૨/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ…
કાલોલ ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે નગરપાલિકા તંત્રએ કરી દંડનીય કાર્યવાહી.
તારીખ ૨૧/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને સ્વચ્છતા ન જાળવતા વેપારીઓ સામે…
કાલોલની સરસ્વતી વિધામંદિર ખાતે સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમોત્સવનું આયોજન કરાયુ
તારીખ ૨૦/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ “યુવાઓને આકર્ષતું આયોજન એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ”મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજી ની જયંતી…










