NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી મ્યુનિસિપલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પશુપાલકો માટે કેટલ લાયસન્સ ફરજિયાત, 31 જુલાઈ સુધી નોંધણી અનિવાર્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં પશુપાલન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ જાહેર સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાના હિતમાં નવસારી…
-
વિશ્વ દૂધ દિવસ નિમિત્તે મુસા ગામે પશુપાલકોને નફાકારક દૂધ ઉત્પાદન, સ્વચ્છ દૂધ અને પશુપોષણ અંગે માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર માંડવી માંડવી, તા. 1 જૂન: પશુ વિજ્ઞાન કેન્દ્ર-માંડવી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, માંડવી દ્વારા “વિશ્વ…
-
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીના જમાલપોર ખાતે વરસાદી કાંસની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું અસરકારક નિરાકરણ…
-
નવસારી જિલ્લા પ્રશાસનની બાળ મજૂરી વિરુદ્ધ લાલ આંખ: બે દિવસીય સઘન સર્ચ ઓપરેશન ૭ એકમો સામે કાર્યવાહી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે હાઇ-વે, હોટલો અને GIDC વિસ્તારોમાં પાડેલા દરોડામાં ૧૪ તરૂણ શ્રમયોગીઓ…
-
વાંસદા તાલુકા પંચાયતમાં ACBનો સકંજો : અધિક મદદનીશ ઈજનેર રૂ.16 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
વાત્સલયમ સમાચાર વાંસદા નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…
-
ચોમાસા પહેલાં નવસારી તંત્ર એક્શનમાં: મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વિકાસ કામોની લીધી સ્થળ મુલાકાત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. 30: ચોમાસાની ઋતુ નજીક આવતાં નવસારી શહેરમાં નાગરિકોને પાણી ભરાવા, પાણીની અછત…
-
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો:
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય…
-
નવસારી બનશે ‘ગ્રીન સિટી’: ૨.૫ લાખ વૃક્ષોના મહાઅભિયાન માટે કમિશનર જયેશ ઉપાધ્યાય મેદાને
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, ૩૦ મે: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને માત્ર ઔપચારિકતા સુધી મર્યાદિત ન રાખતા નવસારી મહાનગરપાલિકાએ…
-
નવસારી જિલ્લામાં રખડતા પશુઓથી લઈને ટ્રાફિક, હોસ્પિટલ અને જાહેર સુવિધાઓના પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર રાકેશ કે. શર્માએ જિલ્લા કલેક્ટરને વિગતવાર રજૂઆત…
-
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીયાનું વાંસદાના શ્રી જલારામબાપા મંદિરે ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે નિયુક્ત થયેલા અશોકભાઈ ધોરાજીયાની વાંસદા ખાતેની મુલાકાત દરમિયાન શ્રી જલારામબાપા…