NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
2027ની ચૂંટણી માટે ભાજપની વહેલી કવાયત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ‘વન-ડે, વન એસેમ્બલીનો પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિધાનસભા પર વિશેષ ફોકસ: વન-ડે વન એસેમ્બલી’ અભિયાનનો પ્રારંભ ગુજરાત…
-
બીલીમોરા ખાતે યોજાયેલા નિઃશુલ્ક સુપર સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનો 980થી વધુ લોકોએ લાભ લીધો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બીલીમોરામાં યોજાયેલા ભવ્ય નિઃશુલ્ક સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં 980થી વધુ નાગરિકોએ આરોગ્ય તપાસ, નિદાન અને…
-
નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગના પૂર્ણા નદી બ્રિજ પર 31 ઓગસ્ટ સુધી ભારે વાહનોને પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જાહેર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કસ્બાપર–વિરાવળ–નવસારી રોડ પર આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64ના પૂર્ણા નદી બ્રિજની તકનીકી તપાસ દરમિયાન બ્રિજની સ્થિતિ…
-
ધનોરી આશ્રમશાળામાં માનવસેવાનો મહાયજ્ઞ: ડો. મનોજ રાઠોડના નિઃશુલ્ક હેલ્થ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય બદલ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી પટેલનું સ્થાનિક આગેવાનો…
-
નવસારી મનપાના સર્વાંગી વિકાસને પાંખો: મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે મળશે સરકારી જમીન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ફાયર સ્ટેશન, STP, WTP, પાણી પુરવઠો, ગટર, વેસ્ટ મેનેજમેન્ટ સહિત 11 મહત્વના જાહેર પ્રોજેક્ટને મળશે…
-
નવસારી જિલ્લામાં પીવાના પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કલેક્ટર મનીષ ગુરવાનીની સમીક્ષા બેઠક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૩૯૬ ગામોના સર્વેના આધારે પાણી પુરવઠો, ગુણવત્તા, સંરક્ષણ અને જર્જરીત ટાંકીઓ અંગે અધિકારીઓને અપાયા જરૂરી…
-
મિશન ક્લીન નવસારી’નો પ્રારંભ: મનપાના કમિશનરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહાસફાઈ અભિયાનના આપ્યા આદેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઇટાળવા તળાવ પ્રોજેક્ટને 30 દિવસનું અલ્ટીમેટમ – પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડીપ ક્લિનિંગ, ફોગિંગ અને આરોગ્ય…
-
30 જુલાઈ સુધી નવસારી મનપાના CNCD વિભાગ દ્વારા પશુપાલકોને કેટલ લાઇસન્સની નોંધણી કરવાની અપીલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. 9 જુલાઈ: નવસારી મહાનગરપાલિકા હેઠળ શહેરમાં પશુઓના યોગ્ય નિયંત્રણ અને જાહેર માર્ગો પર…
-
નવસારી અને વલસાડમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક,વહીવટી તંત્રને આપ્યા મહત્વના આદેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અસરગ્રસ્તોને સમયસર સહાય, ઝડપી પુનઃસ્થાપન અને આગોતરા આયોજન પર મૂક્યો ભાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…
-
નવસારી: પેઢીનામું બંધ થતાં આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન પર સંકટ, ડો. નિરવ પટેલની સરકાર સમક્ષ તાત્કાલિક માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તલાટી મંડળના નિર્ણયથી આદિવાસી સમાજમાં રોષ, પેઢીનામું શરૂ કરાવવા ડો. નિરવ ભુલાભાઈ પટેલની મુખ્યમંત્રી સમક્ષ…










