SANTRAMPUR
-
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા જિલ્લામાં 4000 માળા નું તથા કુંડા નું વિતરણ કરાયું
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા જીલ્લા માં ૪000 માળાનું તથા કુંડા…
-
કડાણા તાલુકાની ઘટના સરપંચ પિતા અને વચેટીયાને 20,000 ની લાંચ લેતા ઝડપી પાડતી મહીસાગર એસીબી પોલીસ
સરપંચ પિતા અને વચેટીયાને વીસ હજાર ની લાંચ લેતા ઝડપી પાડતી મહીસાગર એસીબી પોલીસ… રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર કડાણા તાલુકાના…
-
મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અ ચોક્કસ મુદતની હડતાલ
મહીસાગર અમીન કોઠારી મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ.. જિલ્લાના મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર,…
-
સંતરામપુર તાલુકામાં 29 જેટલી એમજી વીજીસીએલ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોરી કરનારાઓમાં ફફડાટ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં કુલ ૨૯ જેટલી વીજ ચેકિંગ…
-
મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે બેઠક યોજાઈ.
રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી: સભ્ય શ્રીમતી ગીતાબેન શ્રોફ ……… મહીસાગર…
-
કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે આમલી અગિયારસ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ઉજવાયો.
કડાણા તાલુકાના સરસવા ઉતતરગામે આંબલી અગિયારસ નિમિતે પૂર્વ વડાપ્રધાન સવર્ગસ્થ રાજીવ ગાંધી ની યાદ માં ભવ્ય મેળો ઉજવાયો… રિપોર્ટર… અમીન…
-
મહીસાગર જિલ્લામાં હોળી ના પર્વે અકસ્માતને પહોંચી વળવા 13 જેટલી 108 એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર
મહીસાગર જિલ્લામાં હોળીના પર્વે અકસ્માતને પહોંચી વળવા ૧૩ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ એલર્ટ મોડમાં રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર હોળી અને ધુળેટીનો…
-
181 અભયમ મહિલા હેલ્પલાઇન ને સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ કર્યા.
૮ મી માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દીવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ… રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર મહીસાગર…
-
48 વર્ષ પછી કડાણા ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઈ
48 વર્ષ પછી કડાણા ડેમના દરવાજા બદલવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી. મહીસાગર જિલ્લા માં આવેલ કડાણા…
-
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રા રથનું આગમન થયું.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રા રથનું આગમન થયું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થની ઉપસ્થિતિમાં…








