WADHAWAN
જગદીશ ત્રિવેદીના અમેરીકાના 18 કાર્યક્રમો દ્રારા ગુજરાતમાં 10 કરોડ રુપિયાની સેવા
તા.19/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી સવા બે મહીનાનો અમેરીકા અને કેનેડાનો…
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા…
વઢવાણના રામપરા ગામે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
તા.18/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દિવાળી પછી વઢવાણથી નેશનલ હાઈવે સુધીનો ૨૪ કિલોમીટરનો આધુનિક અને પહોળો રસ્તો તૈયાર થઈ જશે, જેનાથી…
સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા અવસરે “સરકાર તમારા દ્વારે” અભિગમ હેઠળ એક જ પ્લેટફોર્મ પરથી…
સુરેન્દ્રનગર નમો કમલમ્ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું.
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સંકલ્પથી સિદ્ધિ સુધી’ની ભારતની વિકાસગાથા: વિકસિત ભારત @2047ના મહાસંકલ્પ સાથે સુરેન્દ્રનગરમાં યોજાયો મીડિયા સંવાદ, દેશના વડાપ્રધાન…
એન્કાઉન્ટર એટલે શું ? – એમ.એમ દવે નિવૃત્ત જેલર
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાંચક મિત્રો આપણને ફિલ્મોમાં કે મીડિયામાં એક શબ્દ વારંવાર જોવા સાંભળવા મળે છે “એન્કાઉન્ટર” ખાસ કરીને ઉતર…
સુરેન્દ્રનગર જિલ્લાના 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા.
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે જેને લઈને રોષ ભભૂકી ઊઠવા પામ્યો,…
સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રીપેરીંગ કામ દરમિયાન ટીસી ખસી ગયું
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વોલ્ટેજના પ્રશ્નના કારણે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા ટીસી બદલાવવા અંગેની કામગીરી…
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
તા.15/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વર્ષ ૨૦૨૬-૨૭ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૮૫૫.૭૬ લાખનાં ૫૧૮ જેટલા વિવિધ વિકાસલક્ષી કામોને અપાઈ વહીવટી…
વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ ‘વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ’નો વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે શુભારંભ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વન્યજીવ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા, ગ્રીન એનર્જી અને સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો…










