WADHAWAN
-
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સરપંચ સન્માન કાર્યક્રમ સંપન્ન
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નવી ચૂંટણીમાં ચૂંટાયેલા…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં બાર દિવસમાં આરોગ્યની 442 ટીમોએ 26995 ઘરમાં કર્યો સર્વે 431માં પોરા મળ્યા
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતા વિવિધ રોગોચાળાએ દેખા દીધી છે ત્યારે વાહકજન્ય રોગો જેમ કે મેલેરીયા, ડેન્ગ્યૂ,…
-
વઢવાણમાં જાહેર માર્ગમાં ચકકાજામ કરનાર પુરૂષો, મહિલા સામે ગુનો દાખલ
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ મુળચંદ રોડ પર કેસરીયા બાલમ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાઓ અને સ્થાનીક રહિશોએ સોમવારે સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગરની સી. જે. હોસ્પિટલમાં સોલાર સિસ્ટમનું ભવ્ય ઉદઘાટન – જગદીશ ત્રિવેદી મુખ્ય દાતા થયા
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની જૂનામાં જૂની કહી શકાય એવી ૯૧ વરસ જૂની સાર્વજનિક હોસ્પિટલ એટલે સી.જે.હોસ્પિટલ. સુરેન્દ્રનગરના મોટાભાગના એટલે…
-
વઢવાણ મુળચંદ રોડ પરના ખાળીયામાં ગંદા પાણીનો શુધ્ધ કરવાનો પ્લાન્ટ નખાયો પણ ચોમાસામાં જળ ભરાવાનો ભય
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર નાંખીને ઘર વપરાશના ગંદા પાણીને શુધ્ધ કરવા માટે મૂળચંદ રોડ ઉપર…
-
સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકોએ તા.૧૨ જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેદ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરમેન તથા…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે કામગીરી શરૂ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વિવિધ કામગીરી સઘન રીતે હાથ…
-
સુરેન્દ્રનગર એમ.પી વોરા કોલેજમાં 50 વિધાર્થીઓને કોમ્પ્યુટર પ્રેક્ટીકલમાં ફેઈલ કરવા મામલે ABVP દ્વારા રજૂઆત કરાઈ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની એમ.પી.વોરા કોલેજ વિવાદમાં આવી છે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નપાસ કરતા વિદ્યાર્થીઓએ…
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
તા.21/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
-
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે – સંસદ સભ્ય ચંદુભાઈ…









