WADHAWAN
અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DCમાં આવેલી ઈન્ડીયન એમ્બસીમાં ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમનાં વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DC સ્થિત ઈન્ડીયન એમ્બસી ખાતે ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમના વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન…
સુરેન્દ્રનગર શહેરમાં મહાપુરુષોની પ્રતિમાઓ, બાગ, બગીચા, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સઘન સાફ સફાઈ હાથ ધરાઈ.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અને ‘સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦’ અન્વયે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં…
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે GRD જવાને મુળ માલીકને શોધી પાકીટ પરત કર્યું.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે જીઆરડી જવાન સલમાનભાઇ ભદ્રેશયા, એ કે પરમાર, શૈલેન્દ્રભાઇ ડેનપરાને પાકીટ મળેલ…
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલ ગેમઝોનના સંચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર NOC અને પરવાનગી વગર ચાલતુ હોવાનું આવ્યું સામે રાજકોટના ટીઆરબી ગેમઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના જીવ…
સુરેન્દ્રનગર શહેરમાં ગરમીથી રાહત મેળવવા સરબત, છાસ વિતરણ
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મયુરસિંહ ચુડાસમા, ભોલાભાઈ સ્વદાસ, યોગેશભાઈ માલકિય, શક્તિસિંહ…
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી ઈ-મેમા અંગે 22 જુને લોક અદાલતનુ આયોજન યોજાશે.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકના નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-મેમાનાં બાકી દંડ અંગે અંદાજીત છ હજાર વાહન ચાલકો…
સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ઉમેદવારની શાનદાર જીત 2,60,907 લાખ વધુ મતોથી વિજય
તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડયા છે આ બેઠક ઉપર પુનરાવર્તન કર્યું છે ગત…
જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીને એકવીસ લાખનું દાન
તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ન્યુ જર્સીના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ બીજી જૂન રવિવારની સાંજે ન્યુ જર્સીના બેલવીલ શહેરના ઓમ ટેમ્પલ હોલમાં…
સુરેન્દ્રનગર સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી ભગત સેન મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાયું.
તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતાં. સુરેન્દ્રનગર સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી…
સુરેન્દ્રનગર કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાંથી રૂ.15, હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ દબોચી લીધો.
તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને મામલતદાર ઓફીસ પાસે મળતીયાઓની વ્યાપક ફરીયાદ ઉઠી હતી એવામાં જ સરકારી પ્લોટ મેળવવા…
