AHMEDABAD
-
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા, નદીના પટમાં ઉતરી શ્રમદાન કર્યું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – સાબરમતી નદીની સફાઈ માટે શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે…
-
શુદ્ધ સ્પર્ધા, શુદ્ધ સંગીત—સત્ય અને સિદ્ધાંતના સૂત્રથી ભેદભાવ પર સંપૂર્ણ પ્રતિબંધ!
ગુજરાતના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ અને સામાજિક કાર્યકર્તા શ્રી કશ્યપભાઈ ઠક્કર દ્વારા રાજ્ય સ્તરિય સંગીત સુવાસ સીઝન 3 ઓનલાઈન ગાયન સ્પર્ધાનું સફળ…
-
જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો ————— પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી…
-
નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રતિજ્ઞા સમારોહ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વચ્છતા અભિયાન અને પ્રતિજ્ઞા…
-
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો, 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. કોરોનાના કેસ અગાઉ જે પ્રકારે વધતા હતા તે જ પ્રકારે અને તે જ…
-
અમદાવાદમાં મે માસના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં 13 અરજદારોની ત્વરિત ફરિયાદોનો નિકાલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મે માસના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જિલ્લા…
-
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી અંતર્ગત અમદાવાદના વન વિભાગ દ્વારા એનજીઓનો સન્માન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ખાતે…
-
ગુજરાતના પેન્શનરો માટે ખુશખબર: હવે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર મળશે મફતમાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – ગુજરાત સરકારના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. હવે પેન્શનરોને…
-
ગુજરાતના હવામાન વિભાગની આગાહી ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડશે
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી પાણી થવાનું શરુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક…
-
માંડલ અને વિરમગામમાં ‘ગ્રો મોર ફ્રૂટ ક્રોપ’ અભિયાન હેઠળ 200 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ માંડલ – બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે ફળપાકના વધુ ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે…