BHARUCH
ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં…
વાગરા: પીપલીયા નજીક માટી ભરેલ હાઈવા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવ્યો, વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી.!
નઈમ દીવાન, વાગરા મારુતિ વાન સેન્ડવીચ બનતા સહેજ રહી ગઈ! :- સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના…
વાગરા: ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત પોલીસે 20 વાહન ચાલકોને મેમાં પકડાવ્યા, 10 હજારનો દંડ વસુલ કરાયો
નઈમ દીવાન, વાગરા ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે…
ભરુચમાં માનવ અંગો મળવાનો મામલો:મિત્રએ હત્યા કરી શરીરના ટૂકડા અલગ અલગ જગ્યાએ ફેક્યા હોવાની શંકા, મૃતકના ભાઈએ આક્ષેપ સાથેની પોલીસ ફરિયાદ નોંધાવી
ભરૂચમાં છેલ્લા ચાર દિવસથી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. ત્યારે ઘટનામાં આજે મૃતકની…
ભરૂચમાં હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ:હેલ્મેટ વગર ફરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે, એક અઠવાડિયા સુધી અભિયાન ચાલશે
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500…
ભરુચમાં માનવ અંગો મળવાનો મામલો:ચાર દિવસ બાદ મૃતકની ઓળખ થઇ, ત્રણ દિવસમાં શરીરના ચાર ટુકડા મળ્યા હતા
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં 29 માર્ચના શનિવારના રોજ ભોલાવ GIDCની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં…
નબીપુરમાં ધોરણ 4 મા ભણતા છોકરા એ રમઝાન ના પૂરા માસના રોઝા રાખ્યા, યુવાઓ માટે બોધરૂપ.
સમીર પટેલ, ભરૂચ હાલમાજ મુસલમાનો નો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે. જેમાં ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે AMICUS INTERNATIONAL…
નેત્રંગ : નિવૃત આર.એફ.ઓ દ્વારા પોતાના જન્મદિવસની આશ્રમશાળા ના બાળકો સાથે ઉજવણી કરી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાના ઉંડી ગામે રહેતા અને વર્ષોથી આ વિસ્તારના વિધાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે…
અંકલેશ્વરમાં મોડી રાત્રે દુકાનોમાં આગ:સહજાનંદ કોમ્પ્લેક્ષની 5 દુકાન બળીને ખાક, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલા સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. એક…
ભરૂચમાં 4.43 કરોડના નશીલા પદાર્થોનો નાશ:SPની હાજરીમાં દહેજની બેઈલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો, NDPSના 31 કેસમાં જથ્થો જપ્ત કરાયો હતો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 31 કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કર્યો છે. દહેજ…










