NAVSARI
-
Navsari: મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: મહાશિવરાત્રી તા.૨૬/૦૨/૨૦૨૫, મહાવદ તેરસ નિમિત્તે વલસાડ વિભાગના ડેપો નજીક આવેલ વિવિધ ગામોના મંદિરોમાં મહાશિવરાત્રી મેળાનું…
-
નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાના ૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મતીયા પાટીદાર સમાજની વાડી ખાતે …
-
વાંસદા તાલુકાના લીંબારપાડા ગામે નાળાનું કામ અને જૂના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કંડોલપાડા ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ કંડોલપાડા પેટા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી. મેળવ્યા…
-
વાંસદા: સરકારી બીએડ કોલેજ વાંસદા ખાતે માતૃભાષા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી બીએડ્ કૉલેજ, વાંસદાના સંયુક્ત ઉપક્રમે અત્રેની સરકારી બીએડ્ કૉલેજ વાંસદા…
-
વાંસદા તાલુકાની શ્રી વન વિદ્યાલય આંબાબારી શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ખાતે શ્રી વનવાસી વિકાસ મંડળ વઘઈ દ્વારા સંચાલિત શ્રી વન…
-
નવસારીના વિજલપોર ખાતે પ્રફુલભાઇ શુક્લની ભાગવત કથામાં ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે 5 લાખ રૂપિયાનું યોગદાન ઘોષિત કર્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપોર માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજીત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની 880 મી…
-
નવસારી: આદિજાતીના લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના આદિજાતીના લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવી…
-
ખેરગામ મુસ્લિમ સમાજ યુનિટી કપમાં મોહસીન ઇલેવન ચેમ્પિયન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલા નહેર કોલોનીના ગ્રાઉન્ડ ઉપર મિસ્લિમ સમાજના યુવાનો દ્વારા યુનિટી કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું…
-
નવસારી: આગામી ૨૪મી ફેબ્રુઆરીએ જળશકિત મંત્રી સી.આર.પાટીલ અધ્યક્ષ સ્થાને કિસાન સન્માન સમારોહ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: આગામી તારીખ ૨૪, ફેબ્રુઆરી, ૨૦૨૫ સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, દ્વારા “કિસાન સન્માન સમારોહ”…
-
નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ મુલાકાતોથી પ્રતિનિધિશ્રીઓને અન્ય પંચાયતમાં થતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે. નવસારી,તા.૨૧: રાષ્ટ્રીય…








