NAVSARI
Navsari:-એક જ અઠવાડિયામાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ બીજી વખત મેળવ્યું રાષ્ટ્રીય સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જળ સંગ્રહ માટે નોંધપાત્ર કામગીરી કરનાર કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને ‘જળ પ્રહરી’ સન્માન એનાયત કરાયું…
ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ સરકારી વનસ્પતિ ઉદ્યાન રૂપવેલની મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી(SSIP)અને સપ્તધારા અન્વયે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા…
નવસારી માટે ગૌરવની ક્ષણ,ફરતું પશુ દવાખાનાની ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બરથી ત્રણ દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાશે* નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે…
Navsari: પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનાં લાભાર્થીઓને બે સિલીન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રધાનમંત્રી ઉજજવલા યોજના તથા રાજય સરકારની પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળના તમામ લાભાર્થીઓને એપ્રિલ-૨૦૨૪ થી જુન-૨૦૨૪ માં…
Navsari:-SOG ટીમે વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે એક બોગસ ઉટવેદુ ઝોલાછાપ ડોકટર ઝડપી પાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ પીપલખેડ ગામનાં ઝકાર ફળિયામાં ભાડે નાં મકાનમાં ગેરકાયદેસર ડીગ્રી વગર…
નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોકઅદાલતમાં ૯૩૧૩ કેસોનો નિકાલ કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા…
નવસારીમાં સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા નંબર પ્લેટ વગર ના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્નેચિંગ તથા વાહન ચોરીના ગુનાઓમાં વધારો થતાં પ્લેટ વગર વાહન હંકારતા વાહન ચાલકો વિરુધ્ધ…
Navsari:-ચીખલી તાલુકાની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપ અને વિન્ડસન કેમિકલ પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના આલીપોર સ્થિત…
ખેરગામ:આછવણીગામે બઁધાડફળિયા માં રામ કથાનું ધ્વજા રોહણ થયું,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા ના આછવણીગામે બઁધાડ ફળીયા મા 21મી જાન્યુઆરી થી શરૂ થનારી કથાકાર પ્રફુલભાઇ શુક્લ…









