NAVSARI
-
વાંસદા તાલુકાના કુરેલીયા ખાતે નવનિર્મિત શાળા મકાનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગનવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કુરેલીયા ગામ ખાતે ગ્રામ સેવા મંડળ સંચાલિત શ્રી વલ્લભ આશ્રમ શાળાના…
-
Vansda :વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તાનું ખાતમુહૂર્ત તાલુકા પ્રમુખ દીપ્તિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તોનું ખાતમુહૂર્ત આજે વાંસદા તાલુકા પ્રમુખ અને માજી તાલુકા પ્રમુખ હસ્તે…
-
Vansda: વાંસદા તિલક ગણેશ મંડળ દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેટ કેમ્પમાં 707 યુનિટ બોટલ એકત્ર કરવામાં આવી..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ ઇતિહાસમાં પ્રથમ વખત તિલક ગણેશ મંડળ તિલક ગણેશ મંડળની 11 વર્ષની ભવ્યતી ભવ્ય ઉજવણીઓ નિમિત્તે…
-
Navsari:- ગણદેવી પોલીસની ટીમની નાકાબંધી જોઈ દારૂનો ખેપીઓ કાર મૂકી ફરાર ; પોલીસે ૩.૫૭ મુદ્દામાલ કબ્જે કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી Navsari: ગણદેવી પોલીસની ટીમે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બાટલીઓ નંગ- ૪૫૬ કિ.રૂા. ૫૭,૪૮૦/-તથા કાર સહિત કુલ…
-
નવસારી જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાને અનુરૂપ સાધનો આપવાના હેતુસર પરીક્ષણ શીબીરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ભારતીય ક્રુત્રિમ અંગ નિર્માણ (એલિમ્કો) કાનપુર-ઉત્તરપ્રદેશ દ્વારા સ્ટીલ ઓથોરીટી ઇન્ડિયા લિ. (SAIL CMO)ની CSR યોજના અંતર્ગત…
-
નવસારીની યશ કલગીમાં નવીનતમ મોરપીંછનો ઉમેરો ;-જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી બહેનો આત્મનિર્ભર બની..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી *સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામાં ફરી એકવાર નવસારી…
-
Navsari:- ગણદેવી પોલીસની ટિમે ફોજદરી કેસમાં બે વર્ષની સાદી કેદની સજા નો ફરાર આરોપીને અરવલ્લીના ધનસુરાથી પકડી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ફોજદારી કેસમાં સજા પામેલ અને છેલ્લા દસ મહીનાથી…
-
પાણીખડક શાળામાં જિલ્લા કલા ઉત્સવ બાળ વિજ્ઞાન મેળો અને નોટરી ક્લબનો ત્રિવેણી સન્માન કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જી.સી.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારીના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ નવસારી ખાતે ઉજવાયો હતો.જેમાં…
-
ખેરગામ:*”ગ્રહારાજ શનિદેવ ન્યાયધીશ છે, કર્મફળ દાતા છે, શનિ ને ભય થી નહિ, ભાવ થી ભજો.”*-પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ધરમપુર રોડ પર આવેલા ભૈરવી તીર્થંધામ શનેશ્વર મંદિરે આજે શનિ અમાવસ્યા નિમિત્તે કથાકાર પ્રફુલભાઇ શુક્લ…
-
નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે દરિયાઇ માર્ગેથી વહન કરાતો દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી Navsari: નવસારી એલસીબી પોલીસની ટીમે મરોલી પો.સ્ટે. પુર્ણા નદીના કિનારેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા…








