NAVSARI
ખેરગામમાં ભારત માતાકી જયના નારા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસેથી ધારા સભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી ખેરગામ રામજી મંદિર…
Navsari: નાગરિકોને ધ્વજ સાથે સેલ્ફી અને હેશટેગ #HarGharTirangaOnceAgain લખી ફોટો અપલોડ કરવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર-ઘરમાં જગાવવા માટે તા.૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર…
Navsari: હર ઘર તિરંગા અભિયાન – રાષ્ટ્ર ધ્વજ સંહિતા વિશે થોડું જાણીએ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા…
ખેરગામ: પાટી ગામના ભાજપના તાલુકા સભ્ય કાર્યકરો તથા ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યોને શરણે કેમ જવા પડ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામે ખેડૂતને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠા નું કૌભાંડ પાટી ગામે…
Navsari: મંત્રી પ્રફુલ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલીના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક…
Navsari: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી દાંડીના ગ્રામજનો , તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ…
વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો
*વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો* – *દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી…
વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું.
પ્રિતેશ પટેલ વાંસદા વાંસદાનાં ડોક્ટર લોચન શાસ્ત્રીનું વિશ્વ આદિવાસી દિવસે સન્માન કરાયું. વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ…
નવસારી જિલ્લાના વિધાર્થીઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી હર ઘર તિરંગા અભયાન હેઠળ નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનમાં…
નવસારી જિલ્લો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ ની ભાવના વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે…








