NAVSARI
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે સંસ્થાના ભૌતિક સંશાધનમાં વૃધ્ધિ કરવા, નવીનીકરણ અને સુશોભન કરવા માટે વિવિધ પ્રકલ્પ માટે ઔદ્યોગિક એકમો દ્વારા ઉદાર મદદ:
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના…
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા…
VANSDA:શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કોટેજ હોસ્પિટલ સંલગ્ન વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ…
KVK નવસારી ખાતે હળદર અને મરી મસાલા પાકો અંગે બે દિવસીય ખેડૂત પરિસંવાદ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકારની મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત નોડલ ઓફિસર(મેગાસીડ) અને યુનિટ હેડ અને…
શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કોટેજ હોસ્પિટલ સંલગ્ન વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
મદદનીશ શ્રમ આયુકતની કચેરી નવસારીનું સ્થળ બદલાયું,નવું સરનામું હરભોલે કોમ્પ્લેક્ષ લાયબ્રેરી રોડ,નવસારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મદદનીશ શ્રમ આયુકતની કચેરી, હરભોલે કોમ્પ્લેક્ષ , બીજો માળ કન્યા શાળાની બાજુમાં લાયબ્રેરી રોડ ,નવસારી ખાતે…
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે છ માસના બાળકને ઈચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં સોંપવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે સ્પેશિયલ એડોપ્શન એજન્સી, ખૂંધ, તા.ચીખલી સંસ્થામાં સંભાળ મેળવી રહેલા છ…
નવસારી જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટમાં ભાગ લેવા બાબત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને…
નવસારી જિલ્લામાં ધાર્મિક તહેવારોને લઈ પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે.…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ…








