NAVSARI
-
નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ મહિનામાં રેઇડ દરમિયાન ૮ બાળ મજૂરો મળી આવતા ૬ સંસ્થાઓ સામે કોર્ટ કેસ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ* *નવસારી જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા…
-
નવસારી જિલ્લામાં તા.૧૧ મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ સરપંચના ૧૮૩ અને ૬૮૪ સભ્યના ફોર્મ માન્ય રખાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃતા.૧૧ રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ…
-
નવસારી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા બાગાયત ખેતીની શિબિર યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ચીકુની ચિપ્સ, ચીકુનો ગોળ, ચીકુની બિસ્કીટ, ગણદેવી મુરબ્બા જેવી ચીકુની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિશે…
-
નવસારી જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિતના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી…
-
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પર્યાવરણના જતન માટે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ ભારત દેશ દ્વારા પર્યાવરણ જતન…
-
ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૧૫ થી ૩૦ જુન દરમિયાન સેચ્યુરેશન કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૦,ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ…
-
નવસારી: નશા વિરોધી લડતમાં”માનસ”આપની સાથે–ટોલ ફ્રી હેલ્પલાઇન 1933 નશા વિરોધી જનજાગૃતિ અભિયાન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૦,ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા નશાવિરોધી જાગૃતિ માટે…
-
નવસારી: મેદસ્વિતા દૂર કરવા રોજબરોજ સાયકલિંગ ઉપયોગી નિવડે છે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૦,આધુનિક જીવનશૈલીમાં એક મોટી આરોગ્ય સમસ્યા બની છે મેદસ્વિતા. આ સમસ્યા માત્ર દેખાવને અસર કરતી નથી,…
-
ખેરગામ તાલુકાના વાડ ગામે આધાર કાર્ડની ભૂલથી બે વિદ્યાર્થીનીઓનું ભણતર જોખમમાં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ગામમાં રહેતી બે વિદ્યાર્થીનીઓ – નેહા શૈલેષભાઈ પટેલ અને નેહા ભીખુભાઈ પટેલ –…
-
ખેરગામમાં પાણીની સમસ્યા નિવારવા અલગ અલગ વિસ્તારમાં 20 જેટલા બોર કરાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય જેના ઉકેલ માટે ગ્રામ પંચાયતને…








