GUJARAT
-
નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણીઓનો સુખદ અંત: કર્ણાવતી એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ,
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના રેલવે મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા નાગરિકો માટે આનંદ અને રાહતના સમાચાર છે. સ્થાનિક…
-
નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ: જિલ્લામાં સરેરાશ 90 મી.મી. વાંસદામાં સૌથી વધુ 132 મી.મી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં 24 કલાકમાં સરેરાશ 90 મી.મી. વરસાદ; વાંસદામાં સૌથી વધુ 132 મી.મી., ચીખલીમાં 102 મી.મી. વરસાદ…
-
લીમખેડા ૧૮૧ અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી: દેવગઢ બારીયામાં પિયરમાં રહેતી બહેનને ત્રાસ આપતા નશાખોર ભાઈનું કાઉન્સિલિંગ કરી કરાવ્યું સુખદ સમાધાન
તા.૨૧.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડા ૧૮૧ અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી: દેવગઢ બારીયામાં પિયરમાં રહેતી બહેનને ત્રાસ આપતા નશાખોર…
-
દાહોદના પ્રસિદ્ધ ભમરેચી માતા મંદિરે રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રદેશ પ્રચારક રીંકેશ પ્રજાપતિ દ્વારા આરતી અને મહંતશ્રીનું સન્માન કરાયું
તા. ૨૧૦૭૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:દાહોદના પ્રસિદ્ધ ભમરેચી માતા મંદિરે રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રદેશ પ્રચારક રીંકેશ પ્રજાપતિ દ્વારા…
-
લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે જીવલેણ હુમલો: ઘરમાં ઘુસી તોડફોડ, દાણ ગોડાઉન તોડ્યું, બાઈક સળગાવી; 12થી વધુ સામે ગુનો નોંધાયો
તા.૨૧૦૭૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે જીવલેણ હુમલો: ઘરમાં ઘુસી તોડફોડ, દાણ ગોડાઉન તોડ્યું, બાઈક…
-
શ્રી શિવશક્તિ મા અને ઉ.મા. વિદ્યાલય ખારીયા ખાતે ઓગડ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ યોજાયો.
શ્રી શિવશક્તિ મા અને ઉ.મા. વિદ્યાલય ખારીયા ખાતે ઓગડ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ યોજાયો. ———————————————————————— ખો-ખો રમોત્સવમા ૬૧૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર…
-
લીમખેડાના વાંકડી ગામ પાસેથી ભટકતી હાલતમાં મળી આવેલી અજાણી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો
તા.૨૧.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડાના વાંકડી ગામ પાસેથી ભટકતી હાલતમાં મળી આવેલી અજાણી મહિલાને ‘૧૮૧ અભયમ’ ટીમે સુરક્ષિત…
-
કાલોલના બોરૂ ગામે પાળેલા કૂતરા મુદ્દે બબાલ: બે જૂથો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ.
તારીખ ૨૧/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બોરૂ (બોરૂની મુવાડી) ગામે પાળેલા કૂતરા અને રસ્તામાં ટ્રેક્ટર મૂકવા જેવી બાબતે બે…
-
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી સન્માનિત કરાયા
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી સન્માનિત કરાય તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/09/2026 – ૧લી…
-
MORBI:મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે ‘GeM’ પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર
MORBI:મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે ‘GeM’ પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે…








