GUJARAT
-
ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટીચર સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદાજુદા ૩૦ જેટલા સ્થળોએ ‘યોગ સંવાદ’ દ્વારા જનજાગૃતિ ફેલાવાશે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ…
-
સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડીઓમાં THR અને મિલેટ્સની પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું.
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માતાઓ અને કિશોરીઓને પોષણ મૂલ્યો અંગે અપાયું માર્ગદર્શન,સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
JODIYA:જોડિયાના બાલંભામાં જય જગન્નાથના નારા સાથે નીકળી ભવ્ય રથયાત્રા: ભક્તિના રંગે રંગાયું આખું ગામ
JODIYA:જોડિયાના બાલંભામાં જય જગન્નાથના નારા સાથે નીકળી ભવ્ય રથયાત્રા: ભક્તિના રંગે રંગાયું આખું ગામ અષાઢી બીજના પાવન પર્વે ભક્તિ અને…
-
MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ
MORBI:મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઇ…
-
શિનોરના સીમળી ગામેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા 7 ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સીમળી ગામમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર અચાનક દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ફફળાટ અને દોડધામ મચી…
-
વાચનથી વિકાસ : મહેસાણા જિલ્લાની અનોખી શૈક્ષણિક પહેલ, શાળાના પુસ્તકાલયો હવે ગ્રામજનો માટે પણ ખુલ્લા
વાચનથી વિકાસ : મહેસાણા જિલ્લાની અનોખી શૈક્ષણિક પહેલ, શાળાના પુસ્તકાલયો હવે ગ્રામજનો માટે પણ ખુલ્લા મહેસાણા: શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો…
-
શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં વાલી મીટિંગ યોજાઈ
17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા માં વાલી મીટિંગ યોજાઈ. સમૌ મોટા સ્થિત…
-
અષાઢી બીજ નિમિત્તે ડીસાથી ભગવાન જગન્નાથજીની ૨૮મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન
17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ભગવાન જગન્નાથજીની ૨૮મી ભવ્ય રથયાત્રાને કરાવ્યું…
-
હાલોલ:તાજપુરા ખાતે શ્રી નારાયણ આઈ હોસ્પિટલના 8 માળના નવીન બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૭.૨૦૨૬ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલી શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે 8 મંજિલા નવીન…









