PANCHMAHAL
-
હાલોલ:હડબિયા ગામના યુવાન ની લાશ કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી મળી આવતા ચકચાર.
તા.૧૫.એપ્રિલ વાત્સલ્યમ સમાચાર કાદીર દાઢી.હાલોલ હાલોલ તાલુકાના કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી એક યુવાનની લાશ મળી…
-
રોજમદાર નાં વારસ પત્નીને ૨૫ વર્ષથી બાકી નીકળતુ ફેમિલી પેન્શન અને પેન્શન તફાવત ચુકવી આપવા આદેશ
તારીખ ૧૫ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકારના તાબા હેઠળ ચાલતી મકાન અને માર્ગ વિભાગ પંચમહાલ ની શહેરા…
-
હાલોલ નગરમાં વધુ એક હાઇવા ટ્રક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભુગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાઈ.
તા.૧૫.એપ્રિલ વાત્સલ્યમ સમાચાર કાદીર દાઢી.હાલોલ હાલોલ નગરમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળગતીએ ચાલતી…
-
હાલોલ ખાતે ભારતીય બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર ની 132 મી જન્મજયંતિની ઉજવણી કરાઇ.
તા.૧૪.એપ્રિલ વાત્સલ્યમ સમાચાર કાદીર દાઢી.હાલોલ હાલોલ નગરમાં ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની 132 મી…
-
પ્રેમી પંખીડાઓને શોધવા નીકળેલ સગા દ્વારા બાકરોલનાં પૂર્વ સરપંચ અને મહિલાનુ અપહરણ કરનાર છ ને પોલીસે ઝડપ્યા.
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામનાં કોયાભાઈ ભાયલાલભાઈ રાવળનો પુત્ર યોગેશ પાવાગઢ કોટ ફળિયાના…
-
કાલોલ તાલુકામા સ્વાગત સપ્તાહ ની ઊજવણી.
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરીયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્ર્મ ની શરૂઆત ૨૪/૦૪/૨૦૦૩…
-
ટીમ્બાગામે બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરજી ની ૧૩૨મી જન્મ જયંતી ભવ્ય ઉજવણી
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના ટીમ્બાગામ ડૉ.બાબાસાહેબ આંબેડકર ચોકમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરજી ની…
-
કાલોલ ખાતે ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી…
-
કાલોલ પોલીસે વાહનચેકીંગમાં રૂ.૧૨,૭૦૦/- નો સ્થળ દંડ વસૂલી કરી વાહન ચાલકો સામે સપાટો બોલાવ્યો.
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ દ્વારા ગુરૂવારના રોજ સાંજનાં સમય દરમ્યાન વાહનચેકીંગની કામગીરી હાથ ધરવામાં…
-
કાલોલમાં પયગંબર સાહેબના દામાદ હજરત મોલા અલી ના ઉર્ષની અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૧૪ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ ના દામાદ અને ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા…