PANCHMAHAL
હાલોલ વિશ્વ હિન્દુપરિષદ સંગઠન દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૪.૪.૨૦૨૫ હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નિઃશુલ્ક સર્વ…
કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજિત 21 માં સમૂહ લગ્નોત્સવમાં 51 જોડા લગ્ન બંધનમાં બંધાયા.
તારીખ ૧૪/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ખંડોળી સમાજ વાડી ખાતે 21 મો સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…
વડોદરા:37 માં ઉર્ષે અજીમે મિલ્લતની કુલ શરીફની વિધિ સાથે ચાર દિવસીય ઉર્ષનું સમાપન,દેશ વિદેશથી જાયરિનો ઉમટ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા. ૧૩.૪.૨૦૨૫ વડોદરા ખાતે તા.10 થી 13 એપ્રિલ દરમિયાન વિશ્વના તમામ સુફીઓના સરદાર બગદાદવાળા પીરની 25મી પેઢીના…
હાલોલ:કલરવ શાળા દ્વારા ચૈત્ર માસમાં માઈ ભક્તો માટે વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૪.૨૦૨૫ તારીખ 13 એપ્રિલ 2025 ને રવિવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળા દ્વારા દર વર્ષે ચૈત્ર…
ડૉ બાબા સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે VHP દ્વારા સર્વ રોગ નિદાન તથા દવા વિતરણ નિઃશુલ્ક શિબિરનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન
તારીખ ૧૩/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વિશ્વ હિન્દૂ પરિષદ ગૌધરા જિલ્લા સેવા વિભાગ અને ભારતીય સેવા ટ્રસ્ટ અને જીલ્લા આરોગ્ય શાખાના…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલોલ દ્વારા હનુમાન પ્રાગટય દિને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
તારીખ ૧૩/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ચૈત્ર પૂનમ એટલે મહાવીર, મહાબલી, રામભક્ત અને મહાદેવના અંશ હનુમાનજીનો પ્રાગટય દિન. કળીયુગમાં સદા ભક્તોના…
મલાવ ગામે નજીવી બાબતે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા સહિત ત્રણ સામે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
તારીખ ૧૩/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે જશોદાબેન ઉર્ફે મીના રાજેશભાઈ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના…
જાંબુઘોડા અભ્યારણમાં આવેલા શ્રી ઝંડ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવને લઇ હજારોની સંખ્યામા દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૨.૪.૨૦૨૫ આજે શનિવાર અને ચૈત્ર સુદ પૂનમ ના દિવસે હનુમાન જયંતિને લઈ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણમાં ડુંગરોની…
હાલોલ નગર સહીત પંથકમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૨.૪.૨૦૨૫ હાલોલ નગર સહિત પંથકમા આજે શનિવાર રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા…
કાલોલ ના શક્તિપુરા પાસે નર્મદા કેનાલ માંથી લીલેશરા ગામના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
તારીખ ૧૨/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ લીલેશરા ગામના પંચાયત પાસે રહેતા સુભાષભાઈ દશરથભાઈ બારીયા ઉંમર વર્ષ ૨૭ કે જેઓ તારીખ ૦૮/૦૪…










