PANCHMAHAL
-
કાલોલ પોલીસ મથકે આગામી નવરાત્રીના ઉત્સવ અંગે ગરબા આયોજકો સાથે પોલીસે બેઠક યોજી.
તારીખ ૦૨/૧૦/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનમાં આગામી દિવસોમાં આવી રહેલ નવરાત્રી નુ પર્વ શાંતી પૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને…
-
શહેરાના ટીમલી ફળિયામાં શંકાસ્પદ માંસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ સહિત સ્થળ પરથી બે ઈસમોને શહેરા પોલીસ ઝડપી પાડયા.
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરાના ટીમલી ફળિયામાં શંકાસ્પદ માંસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ…
-
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, બુધવાર ::* મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨ જી ઓકટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ…
-
હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાના સ્થાપના દિવસ તેમજ ગાંધી જયંતી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૧૦.૨૦૨૪ હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાની સ્થાપના તારીખ -2/10/1946 માં કરવામાં આવી હતી. આજે બુધવારના રોજ શાળાના…
-
હાલોલ:નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઈન હાલોલ ટીમ મહિલાઓ ની મદદ,માગૅદશૅન અને બચાવ માટે તેનાત રહેશે.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૧૦.૨૦૨૪ આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે…
-
ગોધરા:- સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું કોલેજ ખાતે આયોજન થયું
પંચમહાલ ગોધરા:- નિલેશભાઈ દરજી શહેરા આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ…
-
નવરાત્રિ પર્વ દરમિયાન પાદરા અભયમ ટીમ મહિલાઓ ની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તેનાત રહેશે.
તારીખ ૦૨/૧૦/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે…
-
ઘર આંગણે ભોજન સમારંભોની પરંપરા ત્યજીને બાળકોને પૌષ્ટિક ભોજન આપવાનું બોરુ શાળા પરિવારનું અનોખુ અભિયાન
તારીખ ૦૧/૧૦/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના બોરુ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આંઠ ના તમામ વિદ્યાર્થીઓને…
-
જાંબુઘોડા ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યુ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧.૧૦.૨૦૨૪ તા.17 સપ્ટેમ્બર થી તા.31 ઓક્ટોબર અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર દેશ ભરમાં ચલાવવામાં આવી રહ્યુ…
-
પાવાગઢ:આસો નવરાત્રિના એક દિવસ પેહલા યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું માનવ મહેરામણ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧.૧૦.૨૦૨૪ શક્તિપીઠ પાવાગઢ ના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આજે મંગળવારનાં રોજ શ્રદ્ધાળુઓ નું માનવ મહેરામણ…









