RAJKOT
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોય તે મુદ્દા પર ‘આપ’ છાત્રવિંગ CYSS દ્વારા VCને પુરાવા સોંપવામાં આવ્યા.
તા.૨૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શું પરીક્ષા સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે?: આપ CYSS ચાલુ પેપરે જવાબ વાયરલ થયા :…
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે રૂ. ૪૬ કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા, જેનાથી વિકસિત ભારતની સંકલ્પનાને ચોક્કસપણે ચરિતાર્થ કરી શકીશું: કેન્દ્રીય મંત્રીશ્રી…
ફરી ભાજપ પક્ષમાંથી લેટર બોમ્બ ફૂટ્યો, ભાજપ MLA સામે ભ્રષ્ટાચારનો આરોપ !!!
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે.…
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉપલેટા ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Upleta: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવ…
Rajkot: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજીના મોટી મારડમાં સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયા
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦…
Rajkot: સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂ. ૧,૫૩૪ કરોડમાંથી પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૯…
Rajkot: મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત માનવ મેડિકલ, કલીનીક અને લેબોરેટરી ખુલ્લી મુકાઈ
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટમાં માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા”નું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ગત રોજ તા.૧૮…
Rajkot: રાજકોટ શહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જી.પી.એસ.સી. દ્વારા તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨ કલાકથી બપોરે ૦૩ કલાક સુધી ‘ગુજરાત વહીવટી…
Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “વન નેશન વન રેશનકાર્ડ'” યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને મળે છે અનાજ Rajkot: રાજકોટ શહેર/જિલ્લા…
Rajkot: રાજકોટની મનહરપુર આંગણવાડી બની રહી છે ભૂલકાંઓના વિકાસની ફૂલવારી
તા.૧૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પોષણ સહ શિક્ષણનો સંદેશો આપતા વિશિષ્ટ ટી.એલ.એમ.ના માધ્યમથી મળે છે જ્ઞાન સાથે ગમ્મત Rajkot: રાજકોટ કોર્પોરેશન આઇ.સી.ડી.એસ.…







