RAJKOT
Rajkot: મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઘઉંની ટેકાના ભાવની ખરીદીની તૈયારીઓ અંગે કરશે સમીક્ષા
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા રાજકોટ જિલ્લાના…
Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03PE સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રિ-ઓકશન તા. ૩૦/૦૩/૨૦૨૫થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં…
Rajkot: ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ”ની ઉજવણી કરાઈ
તા.૨૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તમારું બિલ જ તમારી વસ્તુનો આધાર છે, માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવો જે ગ્રાહક નાની રકમ…
Jetpur: જેતપુરમાં ચકલી દિવસની અનોખી ઉજવણી: સુલતાનપુરના વીરા ગ્રુપ સહયોગથી નગર પાલિકા ના સદસ્ય સુમિતાબેન દ્વારા જેતપુરમાં 700 જેટલા પક્ષીના માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યા
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ભારત અને સમગ્ર વિશ્વમાં…
Rajkot: કુમળા બાળના કોમળ હૃદયના ધબકારને ગતિશીલ કરતી પ્રગતિશીલ સારવાર
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આર.બી.એસ.કે. ની નિઃશુલ્ક આરોગ્ય સેવા : ધોરાજીના એક વર્ષના બાળ યુવરાજની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઇ વર્ષ…
Rajkot: ‘‘સ્વચ્છતાથી સ્વસ્થતા” ભાયાવદરના નગરજનોને લોકડાયરાના માધ્યમથી મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ અપાયો
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છ ભારત પહેલને સાર્થક કરવા છેવાડાના માનવી સુધી સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે…
Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો યોજી જનજગૃતિ અભિયાન સઘન બનાવવા જે.સી.પી. શ્રી મહેન્દ્ર બગડિયાની…
Rajkot: ૨૧ માર્ચ વિશ્વ કઠપૂતળી દિવસ, એક સમયે ૩૨ પૂતળીના ખેલ જોવા આખું ગામ ઉમટી પડતુ
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કઠપૂતળી સહિત પરંપરાગત માધ્યમોના કલાકારોને રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ આપી સન્માનિત કરવામાં આવે છે વારસામાં મળેલા આ…
Rajkot: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં જામકંડોરણાના રાયડી ગામે નારી સંમેલન યોજાયું
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંદાજે ૨૦૦ મહિલાઓને યોજનાઓ તથા સહાય અંગે અપાયું માર્ગદર્શન Rajkot: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને…
Rajkot: ૨૧ માર્ચ વિશ્વ વન દિવસઃ રાજકોટમાં વનકવચ વધારવા એક વર્ષ દરમિયાન સાત હેક્ટરમાં ૭૦ હજાર જેટલા વૃક્ષનું વાવેતર
તા.૨૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી વિશ્વ વન દિવસ-૨૦૨૫ની થીમ છે ‘જંગલો અને ખોરાક’ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘એક…









