NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં આજે સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાત્રે ૦૮ થી ૦૮.૩૦ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા જિલ્લા…
નવસારી જિલ્લામાં ૫૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ૪૮૪ વોર્ડોમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૯: નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય…
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૧ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી હાલ પ્રગતિમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ મજબૂત અને શ્રેષ્ઠ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ…
નવસારી જિલ્લામા સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાશે,રાત્રે ૦૮થી ૮.૩૦ બ્લેકઆઉટ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૮: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ…
નવસારી જિલ્લાનાં ગણદેવી,ખેરગામ અને જલાલપોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કર્મચારીઓ માટે ધ્યાન સત્રોનુ આયોજન કરવામા આવ્યુ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: નવસારી જિલ્લામાં ગણદેવી, ખેરગામ અને જલાલપોર તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર…
ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી દુલધા તરફ જતા દંપતીને અકસ્માત નડ્યો,એકનું મોત નિપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગના બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ મોટરસાયકલ ચાલકે સંરક્ષણ…
નવસારી જિલ્લાના મરોલી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે ઔષધ વાટિકાનું લોકાર્પણ કરાયું*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને…
નવસારી મહાનગરપાલિકાની મિલકત વળતર યોજનાનું લાભ લેવાનું બાકી વેરા ધારકો.. જો જો ચૂકતા નહીં!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા ધારકો માટે એક બહુજ સરાહનીય યોજના બાહર પાડી છે. અવાર નવાર…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ,નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે નામદાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…
વાંસદા શહેરના વડબારી અને વડલી ફળિયામાં અમૃત સરોવર પ્રોજેક્ટના કામોનું ખાતમુહૂર્ત કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના આવેલ વડલી અને વડબારી ફળિયામાં આવેલ તળાવ જળ સંચયના કામો…










