SINOR
-
સાધલી ની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની…
-
સાધલી ખાતે સરદાર ફર્સ્ટ સ્ટેપ સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભૂલકાંઓએ પિરામિડ અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા..
ફૈઝ ખત્રી..શિનોર સાધલી સ્થિત સરદાર ફર્સ્ટ સ્ટેપ સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં…
-
શિનોર ખાતે તિરંગા યાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો .સમગ્ર ગામમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
ફૈઝ ખત્રી..શિનોર આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2026 આઝાદીના અમૃત મહોત્સવ ,હર ઘર તિરંગા 2026 ના ભાગ રૂપે શિનોર તાલુકા…
-
શિનોર APMC ખાતે નવા વે-બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..
શિનોર APMC ખાતે નવા વે-બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.. ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ APMC ખાતે…
-
શિનોરમાં દશામાંના વ્રત નિમિત્તે 301 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું..
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર મુકામે મેઈન બજારમાં આવેલ શિવ શક્તિ ડેરી ખાતે દશામાંના વ્રત નિમિત્તે માઈ ભક્તોને 301 મૂર્તિઓનું…
-
શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
ફૈઝ ખત્રી..શિનોર સમગ્ર વિશ્વભરમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.. ત્યારે દર વર્ષની જેમ આ…
-
ઓપરેશન પરાક્રમ હેઠળ સિનોર પોલીસે દોઢ વર્ષથી નાસતો ફરતો પૂર્વ તલાટી કમ મંત્રીને સુરત થી ઝડપી પાડ્યો ..
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામના પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણીને શિનોર પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે.…
-
હનીટ્રેપ-છેતરપિંડીના કેસમાં કોર્ટનો મોટો હુકમ.. ગુનાની ગેરકાયદેસર આવકમાંથી ખરીદેલી મિલકત જપ્ત કરવાનો આદેશ
ફૈઝ ખત્રી..શિનોર શિનોર: શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હનીટ્રેપ અને છેતરપિંડીના ગુનામાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય…
-
શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર સંરક્ષણ દિવાલ ધરાશાયી, માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન…
ફૈઝ ખત્રી..શિનોર..વડોદરા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર પુનિયાદ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં…
-
શિનોરના સતીષાણા ગામે ભાથીજી મહારાજના મંદિરથી પરમારવાસ જવાના માર્ગ પર છેલ્લા બે વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સતીષાણા ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરથી પરમારવાસ તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો…