BHARUCH
ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વહીવટી તંત્ર ને કરી રજૂઆત, તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા કલેકટર કચેરીએ રજૂઆત
સમીર પટેલ, ભરૂચ આમ આદમી પાર્ટીનો ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાની કલેક્ટરને રજુઆત. રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ સરકાર…
વાગરાના વેંગણી ગામમાં પાણી માટે આક્રોશ: 10 વર્ષથી પાણી વિહોણા ગામમાં સ્થાનિકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, પોલીસે અટકાવ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા…
નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડનો વર્ષ ૨૦૨૪-૨૫ ઐતિહાસિક નિર્ણય.
*૬૪ વર્ષ નાં ડેરી ના ઇતિહાસ માં પ્રથમ વાર સૌથી વધુ ભાવફેર* બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ…
ભરૂચ 31 મે 2025 (શનિવાર) – વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ (World No Tobacco Day) નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન
સમીર પટેલ, ભરૂચ ભરૂચ 31 મે 2025 (શનિવાર) – વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ (World No Tobacco Day) નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ…
ભરૂચ જિલ્લાનાં ઝગડીયાનાં સજ્જાદાનશીન શ્રી રફીકુદ્દીન પીરઝાદા તા. ૨૭/૦૫/૨૦૨૫ નાં રોજ હજયાત્રાએ રવાના થશે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાનાં ઝગડીયાનાં પીર કાયમુદીન બાબાની દરગાહનાં ગાદીપતી સજ્જાદાહનશીન રફીકુદીન પીરઝાદા ચીશતી સાહેબ હજ યાત્રા પર જતા…
ઝઘડિયામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો:ઉંટિયા ગામમાંથી 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો છે. પોલીસે દેશી દારૂ…
સબજેલના કેદીનું સારવાર દરમિયાન મોત:લૂંટના આરોપી રામલાલ કંજરને ભરૂચ સિવિલમાં દાખલ કરાયો હતો, પેનલ પીએમની કાર્યવાહી શરૂ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને લૂંટના કેસના આરોપી રામલાલ કંજરનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર…
અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર બાઈક અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું મોત, ભાઈ ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવરબ્રિજ પર એક દુર્ઘટના સામે આવી છે. ધન્વીન પીગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા બે ભાઈઓ…
કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ
સમીર પટેલ, ભરૂચ કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા…
ઝઘડિયા તાલુકાના રાજપારડી ના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા
ઝઘડિયા તાલુકાના રાજપારડી ના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા સગીરાને શાળાના સમય બાદ દાખલા શીખવાડવા ના બહાને…










