PANCHMAHAL
-
કાલોલમા વૈષ્ણવાચાર્ય ના વરદ હસ્તે વલ્લભ દ્વાર નુ અનાવરણ કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા
તારીખ ૧૨/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ…
-
કાલોલ ગોવર્ધનનાથજી ના 148 મા પાટોત્સવ નિમિત્તે પુષ્ટિ અમૃત મહોત્સવ અંતર્ગત નિશુલ્ક મેડિકલ કેમ્પમાં 123 દર્દીઓ એ લાભ લીધો.
તારીખ ૧૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ…
-
કાલોલ શહેર ની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં કુટુંબીઓ દ્વારા વૃદ્ધનુ મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ
તારીખ ૧૧/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત વૈભવ લક્ષ્મી સોસાયટીમા નગરપાલિકા મકાન નંબર ૫ અને સિટી સર્વે નંબર એનએ/૩૬૦…
-
કાલોલ અંબીકા સોસાયટી પાસે એકટીવા ને બચાવવા જતા કાર ડીવાઈડર ના પોલ સાથે ભટકાઈ
તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત અંબિકા સોસાયટી પાસે એકટીવા ચાલકને બચાવવા જતા એક કાર ચાલક ડિવાઈડર પાસે આવેલા…
-
બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલે બોર્ડની પરીક્ષામાં સતત બીજા વર્ષે ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતાં શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી
તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની માર્ચ ૨૦૨૫માં એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ…
-
કાલોલ:નવચેતન વિદ્યા મંદિર પીંગળી નું 50 વર્ષ માં પ્રથમ વખત 98.90 પરસન્ટાઇલ સાથે રોશની સોલંકી એ ગૌરવ વધાર્યું.
તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશ ખાતે 1975 ની સ્થાપના નવચેતન વિદ્યા મંદિર ની કરવામાં આવી હતી…
-
કાલોલ:SSC અને HSC પરીક્ષામા કરૂણેશ વિદ્યામંદિર સગનપુરાના વિદ્યાર્થીઓનુ જ્વલંત અદભુત પરીણામ
તારીખ ૦૯/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ – ૨૦૨૫મા લેવાયેલ SSC અને HSC પરીક્ષામા…
-
LCB પોલીસ દ્વારા બેડીયા ટોલનાકા પાસેથી બિસ્કીટ ની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી રૂ ૪૩.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
તારીખ ૦૯/૦૫/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એલસીબી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે બંધ બોડીના કન્ટેનર…
-
*ગોધરા ખાતે ઔધોગિક રોજગાર અને એપ્રન્ટિસ ભરતી મેળો યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આઈ.ટી.આઈ ગોધરા ખાતે…
-
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૭૩.૬૦% પરિણામ
*પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, ગુરૂવાર ::* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં…








